ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો.

નટવરલાલ પંડ્યા
કવિ ન્હાનાલાલ
રમેશ પારેખ
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાઠિયાવાડી, વિદુર, ગાર્ગ્ય કોના તખલ્લુસ છે ?

ચુનીલાલ આશારામ ભગત
કે.કા. શાસ્ત્રી
ગિજુભાઈ બધેકા
ચંપકલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી.

વિઠ્ઠલશંકર
દલપતરામ શેઠ
શામળશાહ શેઠ
નર્મદાશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રંગતરંગ, રેતીની રોટલી, ખોટી બે આની - કોની જાણીતી રચના છે ?

ઈશ્વર પેટલીકર
હરીન્દ્ર દવે
જ્યોતીન્દ્ર દવે
અશોક દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP