ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો. કવિ ન્હાનાલાલ નટવરલાલ પંડ્યા રમેશ પારેખ બળવંતરાય ઠાકોર કવિ ન્હાનાલાલ નટવરલાલ પંડ્યા રમેશ પારેખ બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બે ઘડી મોજ’ સામયિક પ્રગટ કરનાર કોણ છે ? જ્યંતી દલાલ ચંદ્રકાન્ત બક્ષી હરજી લવજી દામાણી ઈશ્વર પેટલીકર જ્યંતી દલાલ ચંદ્રકાન્ત બક્ષી હરજી લવજી દામાણી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો. ઉમાશંકર જોષી - વાસુકી ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની ઉમાશંકર જોષી - વાસુકી ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' - કાવ્ય કયા કવિનું છે ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર સ્નેહરશ્મિ બાલમુકુંદ દવે ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર સ્નેહરશ્મિ બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ 'વેણીનાં ફૂલ' માં આવતું કાવ્ય 'ચારણકન્યા' માં આવતાં પાત્રનું વાસ્તવિક નામ શું હતું ? ચંપાબાઈ હીરબાઈ ગૌરીબાઈ ચંદા ચંપાબાઈ હીરબાઈ ગૌરીબાઈ ચંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP