ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? યુગવંદના માણસાઈના દીવા સિંધુડો સોરઠ સંતવાણી યુગવંદના માણસાઈના દીવા સિંધુડો સોરઠ સંતવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા રાજાનો સમકાલીન ગણવામાં આવે છે ? મહંમદ બેગડો રા'નવઘણ રા'માંડલીક રા'ખેંગાર મહંમદ બેગડો રા'નવઘણ રા'માંડલીક રા'ખેંગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવિંદે માંડી ગોઠડી' હાસ્ય નિબંઘસંગ્રહના લેખક કોણ છે ? ધીરુબહેન પટેલ જ્યોતિન્દ્ર દવે બકુલ ત્રિપાઠી હરીન્દ્ર દવે ધીરુબહેન પટેલ જ્યોતિન્દ્ર દવે બકુલ ત્રિપાઠી હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ? અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે મન નો ડગે - ગંગાસતી અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે મન નો ડગે - ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકાં જોડો.લેખકa. દલપતરામb. શામળc. મણિભાઈ નભુભાઈd. સ્વામી આનંદકૃતિ 1. રેવાખંડ 2. નારી પ્રતિષ્ઠા3. ઈસુનુ બલિદાન4. તાર્કિક બોધ d-1, a-2, b-3, c-4 c-1, b-2, a-3, d-4 b-1, c-2, d-3, a-4 a-1, b-2, c-3, d-4 d-1, a-2, b-3, c-4 c-1, b-2, a-3, d-4 b-1, c-2, d-3, a-4 a-1, b-2, c-3, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ચલચિત્રોના 'ચાર્લી ચેપ્લિન' તરીકે કોણ ઓળખાય છે ? મૂળશંકર ભટ્ટ બકુલ બક્ષી નાનાભાઈ ભટ્ટ પી ખરસાણી મૂળશંકર ભટ્ટ બકુલ બક્ષી નાનાભાઈ ભટ્ટ પી ખરસાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP