ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

માણસાઈના દીવા
સિંધુડો
યુગવંદના
સોરઠ સંતવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્વામી આનંદ' કયા સર્જકનું ઉપનામ છે ?

જ્યોતીન્દ્ર દવે
અશોક દવે
હિંમતલાલ રામચંદ્ર દવે
જીવરામ લક્ષ્મીરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP