ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

સોરઠ સંતવાણી
સિંધુડો
માણસાઈના દીવા
યુગવંદના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે જણાવેલ ગુજરાતી ભાષાના સાહિત્યકારો પૈકી સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલ છે ?

રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર શુકલ
સિતાંશુ યશશ્ચંદ્ર
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા
દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ
નાટ્ય સંપદા - કાન્તિ મડિયા
ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP