ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? સોરઠ સંતવાણી સિંધુડો માણસાઈના દીવા યુગવંદના સોરઠ સંતવાણી સિંધુડો માણસાઈના દીવા યુગવંદના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે જણાવેલ ગુજરાતી ભાષાના સાહિત્યકારો પૈકી સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલ છે ? રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલ સિતાંશુ યશશ્ચંદ્ર રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલ સિતાંશુ યશશ્ચંદ્ર રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવ અર્થશાસ્ત્ર' ના લેખક કોણ છે ? એમ. એન. રોય કાર્લ માર્ક્સ નરહરિ પરીખ કિશોરલાલ મશરુવાળા એમ. એન. રોય કાર્લ માર્ક્સ નરહરિ પરીખ કિશોરલાલ મશરુવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કીમિયાગર' કોનું તખલ્લુસ છે ? જયંત પાઠક મધુસૂદન પારેખ વિનોદ જોશી રતિલાલ બોરીસાગર જયંત પાઠક મધુસૂદન પારેખ વિનોદ જોશી રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે !’ ભજન કોનું છે ? દાસી જીવણ ધના ભગત ધીરા ભગત ભોજા ભગત દાસી જીવણ ધના ભગત ધીરા ભગત ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ નાટ્ય સંપદા - કાન્તિ મડિયા ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ નાટ્ય સંપદા - કાન્તિ મડિયા ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP