ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? યુગવંદના માણસાઈના દીવા સિંધુડો સોરઠ સંતવાણી યુગવંદના માણસાઈના દીવા સિંધુડો સોરઠ સંતવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાનકૃતિ કયા કવિની છે ? કવિ પ્રેમાનંદ ન્હાનાલાલ નરસિંહ મહેતા કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ ન્હાનાલાલ નરસિંહ મહેતા કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ? વર્મ મંથન ખરી કેળવણી મંગળપ્રભાત અનાસક્તિયોગ વર્મ મંથન ખરી કેળવણી મંગળપ્રભાત અનાસક્તિયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કથ્યું કથે તે શાનો કવિ' એ ઉકતના રચયિતાનું નામ જણાવો. નર્મદ આખો શામળ દલપતરામ નર્મદ આખો શામળ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રણચાર - આ શબ્દનો સમાસ જણાવો. તત્પુરુષ કર્મધારય ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ કર્મધારય ઉપપદ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈની કઈ રચનાઓ ખ્યાતનામ છે ? ગરબી ગરબા પદો દુહા ગરબી ગરબા પદો દુહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP