ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારોને ઓળખવામાં આવે છે ?

ચુનીલાલ મડિયા
બળવંતરાય ઠાકોર
કનૈયાલાલ મુનશી
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ?

ચુનીલાલ મડિયા
પન્નાલાલ પટેલ
કેશવ હર્ષદ ધ્રુવ
નવલરામ ત્રિવેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ?

ડાહ્યાભાઈ ધોળશાજી
મણિશંકર ભટ્ટ
ફુલચંદ શાહ
નૃસિંહ વિભાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ?

વીણાવેલી
રૂપસુંદરી
સૌભાગ્યસુંદરી
સ્વર્ગસુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?

રામનારાયણ પાઠક
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP