ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારોને ઓળખવામાં આવે છે ? ચુનીલાલ મડિયા બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી રમણભાઈ નીલકંઠ ચુનીલાલ મડિયા બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ કેશવ હર્ષદ ધ્રુવ નવલરામ ત્રિવેદ ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ કેશવ હર્ષદ ધ્રુવ નવલરામ ત્રિવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ? ડાહ્યાભાઈ ધોળશાજી મણિશંકર ભટ્ટ ફુલચંદ શાહ નૃસિંહ વિભાકર ડાહ્યાભાઈ ધોળશાજી મણિશંકર ભટ્ટ ફુલચંદ શાહ નૃસિંહ વિભાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'છંદો છે પાંદા જેના' અને 'ઉજાગરો' એ કયા પ્રકારની કૃતિ છે ? નવલકથા નિબંધ હાસ્યલેખન કવિતા નવલકથા નિબંધ હાસ્યલેખન કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ? વીણાવેલી રૂપસુંદરી સૌભાગ્યસુંદરી સ્વર્ગસુંદરી વીણાવેલી રૂપસુંદરી સૌભાગ્યસુંદરી સ્વર્ગસુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ? રામનારાયણ પાઠક ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ નવલરામ પંડ્યા રામનારાયણ પાઠક ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP