ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારોને ઓળખવામાં આવે છે ? બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી રમણભાઈ નીલકંઠ ચુનીલાલ મડિયા બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી રમણભાઈ નીલકંઠ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવનચરિત્ર ‘કરસનદાસ મૂળજીનું ચરિત્ર' કોણે લખ્યું ? ઈચ્છારામ દેસાઇ કરસનદાસ મૂળજી મહિપતરામ નીલકંઠ મનસુખરામ ત્રિપાઠી ઈચ્છારામ દેસાઇ કરસનદાસ મૂળજી મહિપતરામ નીલકંઠ મનસુખરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે ? વીરની વિદાય બાપાની પીંપર બાપાનો કાગળ વિરાટનો હિંડોળો વીરની વિદાય બાપાની પીંપર બાપાનો કાગળ વિરાટનો હિંડોળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દુરના ડુંગરો સાદ કરીને બોલાવતા હતા. - આ કયો અલંકાર છે ? અનન્વય સજીવારોપણ ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય સજીવારોપણ ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા -આ પંક્તિનો અલંકાર જણાવો. શાર્દૂલવિક્રીડિત પૃથ્વી મંદાક્રાંતા સવૈયા શાર્દૂલવિક્રીડિત પૃથ્વી મંદાક્રાંતા સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું. બૈજુ સારંગદેવ મર્દાના આપેલ પૈકી કોઇ નહી બૈજુ સારંગદેવ મર્દાના આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP