ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારોને ઓળખવામાં આવે છે ?

બળવંતરાય ઠાકોર
કનૈયાલાલ મુનશી
રમણભાઈ નીલકંઠ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ?

મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1
હીરાકણી અને બીજી વાતો
દ્વિરેફની વાર્તા - ભાગ - 1
તણખામંડળ - ભાગ - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સત્યાગ્રહનો વિજય' શિક્ષણ અને સંસ્કૃતિ પુસ્તકો કોના છે ?

મહાત્મા ગાંધી
રવિશંકર મહારાજ
ઉમાશંકર જોષી
ઈંદુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ?

મણીભાઈ દેસાઈ
જયંતિ દલાલ
નગીનદાસ પારેખ
રમણલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP