ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મહાકવિ' નું બિરુદ મેળવનાર ગુજરાતના અખ્યાન કવિ કોણ હતા ? બોટાદકર પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય કલાપી બોટાદકર પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં સૌ-પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ? બ. ક. ઠાકોર જયંત પાઠક રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી બ. ક. ઠાકોર જયંત પાઠક રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું છે ? એક જ લક્ષ્ય - જીવનચરિત્ર આવ, ભાણા આવ ! - હાસ્યકથા વલયની અવકાશી સફર - આત્મકથા બાનો વાડો - નાટક એક જ લક્ષ્ય - જીવનચરિત્ર આવ, ભાણા આવ ! - હાસ્યકથા વલયની અવકાશી સફર - આત્મકથા બાનો વાડો - નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ? ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું આપણું પ્રથમ શુદ્ધ એકાંકી ગણાય છે ? શહીદ ગુલફામ લોમહર્ષિણી ઝાંઝવાં શહીદ ગુલફામ લોમહર્ષિણી ઝાંઝવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ? સુધારક યુગ ગાંધી યુગ મધ્ય યુગ પંડિત યુગ સુધારક યુગ ગાંધી યુગ મધ્ય યુગ પંડિત યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP