ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ?

શામલ ભદ્ર
આચાર્ય હેમચંદ્ર
નરસિંહ મહેતા
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ?

નર્મદ
ઝવેરચંદ મેઘાણી
ન્હાનાલાલ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાબુલીવાલા, પોસ્ટમાસ્તર કોની વાર્તાઓ છે ?

પ્રેમજી પટેલ
રવીન્દ્રનાથ ટાગોર
પ્રસાદ બ્રહ્મભટ્ટ
કૃષ્ણલાલ શ્રીઘરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP