ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મહાકવિ' નું બિરુદ મેળવનાર ગુજરાતના અખ્યાન કવિ કોણ હતા ? પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય બોટાદકર કલાપી પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય બોટાદકર કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ? નારાયણ દેસાઈ મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? ઝવેરચંદ મેઘાણી ન્હાનાલાલ નર્મદ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ન્હાનાલાલ નર્મદ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ? નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - આ કોની પંક્તિ છે ? ખબરદાર બોટાદકર ઉમાશંકર જોશી નર્મદ ખબરદાર બોટાદકર ઉમાશંકર જોશી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ? પન્નાલાલ પટેલ ચંદ્રવદન મહેતા રાજેન્દ્ર શુક્લ ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ચંદ્રવદન મહેતા રાજેન્દ્ર શુક્લ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP