ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !'
આ પંકિત કયા કવિની છે ?

'બ. ક. ઠાકોર'
નરસિંહરાવ દિવેટીયા
'કલાપી'
'કાન્ત'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ?

મનસુખરામ ત્રિપાઠી
નંદશંકર મહેતા
નવલરામ પંડ્યા
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો.

શબ્દાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા
વર્ણાનુપ્રાસ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP