ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ? આખ્યાન પદ ગરબી પદ્યવાર્તા આખ્યાન પદ ગરબી પદ્યવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? કવિ બોટાદકર નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર અરદેશર ખબરદાર કવિ બોટાદકર નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓડિશ્યૂશનું હલેસું, જટાયુ કૃતિના કર્તા ? આદિલ મન્સૂરી રાજચંદ્ર શુક્લ સિતાંશુ યશશ્ચંદ્ર હિમાંશી શેલત આદિલ મન્સૂરી રાજચંદ્ર શુક્લ સિતાંશુ યશશ્ચંદ્ર હિમાંશી શેલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું તખલ્લુસ રામનારાયણ પાઠકનું નથી ? દ્વિરેફ શેષ સ્વૈરવિહારી જયભિખ્ખુ દ્વિરેફ શેષ સ્વૈરવિહારી જયભિખ્ખુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ? જદુરામ ગોરધન કડિયા મયારામ શંભુનાથ મનમોહનદાસ રણછોડદાસ જદુરામ ગોરધન કડિયા મયારામ શંભુનાથ મનમોહનદાસ રણછોડદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો. રમણલાલ વ. દેસાઈ નંદશંકર તુળજાશંકર મહેતા રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી રમણલાલ વ. દેસાઈ નંદશંકર તુળજાશંકર મહેતા રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP