ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ?

રામરાજિયો
દ્વાદશમાસ
એકાદશસ્કંધ
શલોકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગની દહીવાલા એ કયા અખબારમાં કાવ્યકટાક્ષ લેખનમાં કામ કરેલ છે ?

સંદેશ
ગુજરાત મિત્ર
દિવ્ય ભાસ્કર
ગુજરાત સમાચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP