ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ? ગરબી પદ પદ્યવાર્તા આખ્યાન ગરબી પદ પદ્યવાર્તા આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પંચીકરણ' કૃતિ કયા સાહિત્યકારની છે ? ભાલણા પ્રેમાનંદ શામળ અખો ભાલણા પ્રેમાનંદ શામળ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !' આ પંકિત કયા કવિની છે ? 'બ. ક. ઠાકોર' નરસિંહરાવ દિવેટીયા 'કલાપી' 'કાન્ત' 'બ. ક. ઠાકોર' નરસિંહરાવ દિવેટીયા 'કલાપી' 'કાન્ત' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ? મનસુખરામ ત્રિપાઠી નંદશંકર મહેતા નવલરામ પંડ્યા દલપતરામ મનસુખરામ ત્રિપાઠી નંદશંકર મહેતા નવલરામ પંડ્યા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ઉપમા શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હિંદમાતાને સંબોધન' કાવ્યમાં ખ્રિસ્તીઓ માટે કયો શબ્દ વપરાયો છે ? પારસી વિશ્વાસી સંતાન જિન પારસી વિશ્વાસી સંતાન જિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP