ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ ગઝલકાર છે ?

કુન્દનિકા કાપડિયા
મનોજ ખંડેરિયા
દિલીપ રાણપુરા
મનુભાઈ પંચોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ?

મનુ સૂબેદાર
એચ.એમ.પટેલ
ભિક્ષુ આનંદ
વિજયગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ?

રાધે-શ્યામ મંદિર
લાલકૃષ્ણની હવેલી
ગોપનાથ મહાદેવ
રાધા-કૃષ્ણ મઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP