ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ? સુંદરમ્ ઉમાશંકર જોશી દલપતરામ કલાપી સુંદરમ્ ઉમાશંકર જોશી દલપતરામ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કચ્છના મેઘાણી તરીકે કોણ ઓળખાય છે ? અનિલ ચાવડા જોરાવરસિંહ જાદવ દુલેરાય કારાણી રમણિક સોમેશ્વર અનિલ ચાવડા જોરાવરસિંહ જાદવ દુલેરાય કારાણી રમણિક સોમેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ? ઝીણાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા બ.ક. ઠાકોર બાલાભાઈ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા બ.ક. ઠાકોર બાલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ? અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ રમણલાલ શાહ વિનેશ અંતાણી માધવ રામાનુજ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ રમણલાલ શાહ વિનેશ અંતાણી માધવ રામાનુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ? વર્ષા અડાલજા ધીરુબેન પરિખ કુન્દનિકા કાપડિયા ધીરુબેન પટેલ વર્ષા અડાલજા ધીરુબેન પરિખ કુન્દનિકા કાપડિયા ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? દલપતરામ શામળ પ્રેમાનંદ નર્મદ દલપતરામ શામળ પ્રેમાનંદ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP