ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ? ઉમાશંકર જોશી સુંદરમ્ કલાપી દલપતરામ ઉમાશંકર જોશી સુંદરમ્ કલાપી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તરંગ લીલા' અને 'વિવર્તલીલા' કૃતિઓનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા નવલકથા નાટક નિબંધ નવલિકા નવલકથા નાટક નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કન્યા વિદાય' કાવ્ય કયા કવિનું છે ? સુરેશ જોશી ઉમાશંકર જોશી પ્રવીણ જોશી અનિલ જોશી સુરેશ જોશી ઉમાશંકર જોશી પ્રવીણ જોશી અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ મુકુન્દરાય પારાશર્યની પ્રસિદ્ધ રચના જણાવો. ફૂલ ફાગણના મુક્ત સંગ્રહ અભિવ્યક્તિ સંસ્કૃત ફૂલ ફાગણના મુક્ત સંગ્રહ અભિવ્યક્તિ સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ? બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો બાલાભાઈ દેસાઈ- સેહની સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી ઉમાશંકર જોષી - શ્રવણ બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો બાલાભાઈ દેસાઈ- સેહની સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી ઉમાશંકર જોષી - શ્રવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નટવર નીરખ્યાં નેન તે....- આ વાક્યનો અલંકાર જણાવો અનન્વય વર્ણસગાઈ શબ્દાનુપ્રાસ ઉપમા અનન્વય વર્ણસગાઈ શબ્દાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP