ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ?

રણછોડભાઈ ઉદયરામને
કેખુશરૂ કાબરાજીને
બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને
અમૃત કેશવ નાયકને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારો અસબાબ' વાર્તા લેખિકાના કયા વાર્તાસંગ્રહ માંથી લેવામાં આવ્યું છે ?

'મારો અસબાબ મારો રાગ'
'મારો રાગ'
'મારો અસબાબ'
'મારો રાગ મારો અસબાબ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP