ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન' આ પંકિત કયા કવિની છે ? નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ કલાપી બ. ક. ઠાકોર નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ કલાપી બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? કવિ ન્હાનાલાલ હર્ષદ ત્રિવેદી ડાહ્યાભાઈ દેરાસરી મુકુન્દરાય પટ્ટણી કવિ ન્હાનાલાલ હર્ષદ ત્રિવેદી ડાહ્યાભાઈ દેરાસરી મુકુન્દરાય પટ્ટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈના આદ્ય પુરૂષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? મૈત્રક યુગ શર્યાતિ યુગ સલ્તનત યુગ ચાવડા યુગ મૈત્રક યુગ શર્યાતિ યુગ સલ્તનત યુગ ચાવડા યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ? રમેશ પારેખ હસમુખ પાઠક લાભશંક્ર ઠાકર સુરેશ જોષી રમેશ પારેખ હસમુખ પાઠક લાભશંક્ર ઠાકર સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મંગુ અને અમરતકાકી પાત્રો કઇ કૃતિના છે ? લોહીની સગાઈ છિન્નપત્ર ચૌલાદેવી પોસ્ટ ઓફિસ લોહીની સગાઈ છિન્નપત્ર ચૌલાદેવી પોસ્ટ ઓફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ? તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે મન નો ડગે - ગંગાસતી અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે મન નો ડગે - ગંગાસતી અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP