ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન' આ પંકિત કયા કવિની છે ? નરસિંહરાવ દિવેટીયા બ. ક. ઠાકોર કલાપી સુંદરમ્ નરસિંહરાવ દિવેટીયા બ. ક. ઠાકોર કલાપી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ? કવિ નર્મદ અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મેળવનારનું નામ જણાવો. ધના ભગત જયંત કોઠારી ચુનીલાલ મડિયા નટવરલાલ બુચ ધના ભગત જયંત કોઠારી ચુનીલાલ મડિયા નટવરલાલ બુચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) Path ways of light આત્મકથા કોની છે ? દુલેરાય કારાણી ફાધર વાલેસ શાંતિ શાહ પ્રકાશ આમ્ટે દુલેરાય કારાણી ફાધર વાલેસ શાંતિ શાહ પ્રકાશ આમ્ટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના અંતેવાસી સ્વામી આનંદનું મૂળ નામ આપો. કેશવ હર્ષદ ધ્રુવ આનંદશંકર બાપુભાઈ ધ્રુવ હિંમતલાલ રામચંદ્ર દવે ચુનીલાલ આસારામ લોહાણા કેશવ હર્ષદ ધ્રુવ આનંદશંકર બાપુભાઈ ધ્રુવ હિંમતલાલ રામચંદ્ર દવે ચુનીલાલ આસારામ લોહાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર બળવંતરાય ઠાકોર અરદેશર ખબરદાર નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર બળવંતરાય ઠાકોર અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP