ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન' આ પંકિત કયા કવિની છે ? નરસિંહરાવ દિવેટીયા કલાપી બ. ક. ઠાકોર સુંદરમ્ નરસિંહરાવ દિવેટીયા કલાપી બ. ક. ઠાકોર સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? મહેસાણા અમદાવાદ ભાવનગર રાજકોટ મહેસાણા અમદાવાદ ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ? રઢીયાળી રાત તુલસી ક્યારો સોરઠ તારાં વહેતાં પાણી જય સોમનાથ રઢીયાળી રાત તુલસી ક્યારો સોરઠ તારાં વહેતાં પાણી જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ? એળે નહિ તો બેળેમાં વળામણાંમાં માનવીની ભવાઈમાં સુખદુ:ખના સાથીમાં એળે નહિ તો બેળેમાં વળામણાંમાં માનવીની ભવાઈમાં સુખદુ:ખના સાથીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? રાજનીતિ કાવ્યશાસ્ત્ર દંડનીતિ વ્યાકરણ રાજનીતિ કાવ્યશાસ્ત્ર દંડનીતિ વ્યાકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? ગોવર્ધનરામ ત્રિપાઠી એલેકઝાન્ડર ફાર્બસ ગુજરાત સરકાર કવિ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી એલેકઝાન્ડર ફાર્બસ ગુજરાત સરકાર કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP