ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ?

ભણકાર - ખંડકાવ્ય
કુંવરબાઈનું મામેરું - આખ્યાન
નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો
કરણઘેલો - નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ?

મુક્તાનંદ સ્વામી
બ્રહ્માનંદ સ્વામી
નિષ્કુળાનંદ સ્વામી
ભુમાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ?

તીર્થાખ્યાન
ધ્રુવાખ્યાન
નવાખ્યાન
ચંદ્રહાસ આખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP