ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ? કરણઘેલો - નવલકથા ભણકાર - ખંડકાવ્ય નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો કુંવરબાઈનું મામેરું - આખ્યાન કરણઘેલો - નવલકથા ભણકાર - ખંડકાવ્ય નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો કુંવરબાઈનું મામેરું - આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વક્રદર્શી" કોનું તખલ્લુસ છે ? બકુલ ત્રિપાઠી દલપતરામ કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી દલપતરામ કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધરે અનુભવે વિશાળ નયનો, સમાધાનનાં - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી મંદાક્રાંતા હરિગીત સવૈયા પૃથ્વી મંદાક્રાંતા હરિગીત સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો. સિદ્ધાંતસાર રણયજ્ઞ કંકાવટી જવનિકા સિદ્ધાંતસાર રણયજ્ઞ કંકાવટી જવનિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ? સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ સ્વામી રામતીર્થ સ્વામી સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ સ્વામી રામતીર્થ સ્વામી સહજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે. દયાશ્રય વીતરાગ સ્રોત પરિશિષ્ટ પર્વ ત્રિષષ્ટિશલાકા પુરુષ દયાશ્રય વીતરાગ સ્રોત પરિશિષ્ટ પર્વ ત્રિષષ્ટિશલાકા પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP