ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ? ભણકાર - ખંડકાવ્ય નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો કુંવરબાઈનું મામેરું - આખ્યાન કરણઘેલો - નવલકથા ભણકાર - ખંડકાવ્ય નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો કુંવરબાઈનું મામેરું - આખ્યાન કરણઘેલો - નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવણલાલ કથામાળા' કોની નવલકથા છે ? વિનેશ અંતાણી મધુ રાય ચંદ્રકાંત બક્ષી દશરથ પરમાર વિનેશ અંતાણી મધુ રાય ચંદ્રકાંત બક્ષી દશરથ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ અબ્દુલગની દહીંવાલા જલન માતરી જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ અબ્દુલગની દહીંવાલા જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાબખા' કયા કવિના જાણીતા છે ? રવિસાહેબ ધીરાભગત અખાભગત ભોજાભગત રવિસાહેબ ધીરાભગત અખાભગત ભોજાભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી. મારા અનુભવો અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા શિવાજીની શૌર્યગાથા પંચતંત્રની વાર્તા મારા અનુભવો અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા શિવાજીની શૌર્યગાથા પંચતંત્રની વાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી. નર્મદશંકર દવે ઇચ્છારામ દેસાઈ દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી નર્મદશંકર દવે ઇચ્છારામ દેસાઈ દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP