ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ? ભણકાર - ખંડકાવ્ય કુંવરબાઈનું મામેરું - આખ્યાન નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો કરણઘેલો - નવલકથા ભણકાર - ખંડકાવ્ય કુંવરબાઈનું મામેરું - આખ્યાન નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો કરણઘેલો - નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ? ભોપાલી દરબારી મલ્હાર તોડી ભોપાલી દરબારી મલ્હાર તોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનો પ્રથમ ગઝલ સંગ્રહ કયો છે ? શૂળ અને શમણાં યાયાવરી ગઝલનામે સુખ અંતરિયાળ શૂળ અને શમણાં યાયાવરી ગઝલનામે સુખ અંતરિયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ? મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી ભુમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી ભુમાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ? તીર્થાખ્યાન ધ્રુવાખ્યાન નવાખ્યાન ચંદ્રહાસ આખ્યાન તીર્થાખ્યાન ધ્રુવાખ્યાન નવાખ્યાન ચંદ્રહાસ આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા' કોણે કહ્યા હતા ? ગાંધીજી ધીરુભાઈ પરીખ બહારવટિયાએ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ધીરુભાઈ પરીખ બહારવટિયાએ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP