ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ? તીર્થાખ્યાન ચંદ્રહાસ આખ્યાન નવાખ્યાન ધ્રુવાખ્યાન તીર્થાખ્યાન ચંદ્રહાસ આખ્યાન નવાખ્યાન ધ્રુવાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? આયોધ્યા આંદોલન મોગલ આક્રમણ ભૂકંપ 2001 કટોકટી 1975 આયોધ્યા આંદોલન મોગલ આક્રમણ ભૂકંપ 2001 કટોકટી 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કરણઘેલોના રચયિતા ___ છે. નરસિંહ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા વિનોદ ભટ્ટ નરસિંહ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મણિલાલ દ્વિવેદીના નાટકને ‘તરુણ લેખની શુધ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે કોણે બિરદાવ્યુ હતું ? શ્રી રંગ અવધૂત નવલરામ પંડ્યા અરદેશર ખબરદાર નર્મદ શ્રી રંગ અવધૂત નવલરામ પંડ્યા અરદેશર ખબરદાર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય પણ હતાં ? પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો ? પ્રેમાનંદ કવિ ન્હાનાલાલ હેમચંદ્રાચાર્ય નર્મદ પ્રેમાનંદ કવિ ન્હાનાલાલ હેમચંદ્રાચાર્ય નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP