ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ?

તીર્થાખ્યાન
ચંદ્રહાસ આખ્યાન
નવાખ્યાન
ધ્રુવાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ?

મનુ સૂબેદાર
ભિક્ષુ આનંદ
વિજયગુપ્ત મૌર્ય
એચ.એમ.પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટુંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો.

માતર
વડોદરા
પાલનપુર
રાજપીપળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP