ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલા કાવ્ય અને તેના કાવ્યપ્રકારનું કયું જોડકું સાચું છે ?

તપાસીએ - ઊર્મિકાવ્ય
અતિજ્ઞાન - આખ્યાન
પ્રશ્ન - સોનેટ
જૂનું પિયર - ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

કવિ નર્મદ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગુજરાત સરકાર
એલેકઝાન્ડર ફાર્બસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ?

ત્રિભુવનદાસ લુહાર
ઉમાશંકર જોશી
જ્યોતીન્દ્ર દવે
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ?

સ્પેક્ટ્રોમીટર
સમયાંતર
એક જ દે ચિનગારી
ખુલ્લા બારણે ટકોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP