ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કાવ્ય અને તેના કાવ્યપ્રકારનું કયું જોડકું સાચું છે ? અતિજ્ઞાન - આખ્યાન પ્રશ્ન - સોનેટ જૂનું પિયર - ગરબી તપાસીએ - ઊર્મિકાવ્ય અતિજ્ઞાન - આખ્યાન પ્રશ્ન - સોનેટ જૂનું પિયર - ગરબી તપાસીએ - ઊર્મિકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ? ફાગણ વદ પાંચમ ભાદરવા સુદ પૂનમ ફાગણ સુદ પૂનમ ચૈત્ર સુદ પૂનમ ફાગણ વદ પાંચમ ભાદરવા સુદ પૂનમ ફાગણ સુદ પૂનમ ચૈત્ર સુદ પૂનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તેમના તખલ્લુસ અંગે યોગ્ય જોડકાં જોડો.(a) નિરાલા(b) વનમાળી(c) પરમહંસ(d) ધૂનિરામ(1) સૂર્યકાન્ત ત્રિપાઠી (2) કેશવ હર્ષદ ધ્રુવ (3) સચ્ચિદાનંદ સ્વામી (4) ગૌરીશંકર ત્રિવેદી a-2, b-3, c-1, d-4 a-1, b-2, c-3, d-4 a-4, b-1, c-2, d-3 a-4, b-3, c-1, d-2 a-2, b-3, c-1, d-4 a-1, b-2, c-3, d-4 a-4, b-1, c-2, d-3 a-4, b-3, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ? મણિશંકર રત્નજી ભટ્ટ રમણલાલ વ. દેસાઈ મણિલાલ દ્વિવેદી રમણભાઈ નીલકંઠ મણિશંકર રત્નજી ભટ્ટ રમણલાલ વ. દેસાઈ મણિલાલ દ્વિવેદી રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ? હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કેવા પ્રકારની સાહિત્યિક રચના છે ? મહાકાવ્ય નવલકથા જીવનચરિત્ર ઈતિહાસ મહાકાવ્ય નવલકથા જીવનચરિત્ર ઈતિહાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP