ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કાવ્ય અને તેના કાવ્યપ્રકારનું કયું જોડકું સાચું છે ? પ્રશ્ન - સોનેટ અતિજ્ઞાન - આખ્યાન જૂનું પિયર - ગરબી તપાસીએ - ઊર્મિકાવ્ય પ્રશ્ન - સોનેટ અતિજ્ઞાન - આખ્યાન જૂનું પિયર - ગરબી તપાસીએ - ઊર્મિકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ? રતિલાલ બોરીસાગર જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બ.ક.ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ? અંકલેશ્વર સુરત ભરૂચ વાપી અંકલેશ્વર સુરત ભરૂચ વાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમે ઉકેલો ભેદ' નામનો કાવ્યસંગ્રહ કોણે આપ્યો છે ? મોહનલાલ પટેલ રમણિક સોમેશ્વર મોહનલાલ પરમાર રમણિક અરાલવાળા મોહનલાલ પટેલ રમણિક સોમેશ્વર મોહનલાલ પરમાર રમણિક અરાલવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ? 5 3 4 2 5 3 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું યુગ્મ યોગ્ય નથી ? પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી કુસુમમાળા - નરસિંહરાવ મિથ્યાભિમાન - દલપતરામ પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી કુસુમમાળા - નરસિંહરાવ મિથ્યાભિમાન - દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP