ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવિશંકર રાવળ શરદચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવિશંકર રાવળ શરદચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ? ભગવતીકુમાર શર્મા પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી ભગવતીકુમાર શર્મા પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ? મકરંદ દવે હરીશ મિનાશ્રુ રાવજી પટેલ કાકાસાહેબ કાલેલકર મકરંદ દવે હરીશ મિનાશ્રુ રાવજી પટેલ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ એ ___ રાજવંશના કુંવરી હતા. કછવાહા રાઠોડ ચૌહાણ સિસોદિયા કછવાહા રાઠોડ ચૌહાણ સિસોદિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂરતાની વાડીનો મીઠો મોરલો' જેવું ઉપનામ કોને મળેલ છે ? ન્હાનાલાલ સુંદરમ્ કલાપી નર્મદ ન્હાનાલાલ સુંદરમ્ કલાપી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધ્વનિ અને આંદોલન કોના કાવ્ય સંગ્રહો છે ? નટવરલાલ પંડ્યા રાજેન્દ્ર શાહ રમણ શાહ કવિ બોટાદકર નટવરલાલ પંડ્યા રાજેન્દ્ર શાહ રમણ શાહ કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP