ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ? રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર રાવળ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય શરદચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર રાવળ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય શરદચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક ક્યું છે ? મરીચિકા શ્રાવણી અજાણ્યું સ્ટેશન પશ્ર્ચિમ મરીચિકા શ્રાવણી અજાણ્યું સ્ટેશન પશ્ર્ચિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે. બાપુલાલ નાયક રણછોડભાઈ ઉદયરામ દવે સી.સી.મહેતા પ્રાગજી ડોસા બાપુલાલ નાયક રણછોડભાઈ ઉદયરામ દવે સી.સી.મહેતા પ્રાગજી ડોસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? મુરલી ઠાકુર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અમૃત ઘાયલ બરકત અલી વિરાણી મુરલી ઠાકુર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અમૃત ઘાયલ બરકત અલી વિરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અમાસના તારા" કૃતિના કર્તા કોણ છે ? દલપતરામ ધૂમકેતુ કિશનસિંહ ચાવડા યશવંત મહેતા દલપતરામ ધૂમકેતુ કિશનસિંહ ચાવડા યશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બુરાઈના દ્વાર પરથી' કૃતિના લેખક કોણ છે ? ઉમાશંકર જોષી ચંદ્રકાન્ત શેઠ જ્યોતીન્દ્ર દવે ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી ચંદ્રકાન્ત શેઠ જ્યોતીન્દ્ર દવે ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP