ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ? શરદચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર રાવળ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય શરદચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર રાવળ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ મનસ્વી પ્રાંતિજવાલા ચંદ્રકાંત શાહ પ્રભુલાલ દ્વિવેદી રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ મનસ્વી પ્રાંતિજવાલા ચંદ્રકાંત શાહ પ્રભુલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સીમ અને ઘર‘ કવિ ઉમાશંકર જોષીની ___ ઉત્તમ પ્રકારની રચના છે ? ભડલી ગીત લોકગીત ખંડકાવ્ય શેક્સપિયરશાઈ સૉનેટ ભડલી ગીત લોકગીત ખંડકાવ્ય શેક્સપિયરશાઈ સૉનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુરુ કીધા મેં ગોકુલના,ઘરડા બળદને ઘાલી નાથ' કૃતિના રચિયતા જણાવો. અખો દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડીક સંગ' કાવ્યના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શાહ જયંત પાઠક નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શાહ જયંત પાઠક નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ ભટ્ટની નથી ? બ્રહ્માસ્ત્ર હું પણછ ખેંચીશ નહીં સમયનો સાતમો ભાગ શ્રૃણવંતુ બ્રહ્માસ્ત્ર હું પણછ ખેંચીશ નહીં સમયનો સાતમો ભાગ શ્રૃણવંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP