ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર વિનોદ જોષીનું પૂરુંનામ જણાવો.

વિનોદ હરગોવિંદ જોષી
વિનોદ અંબાલાલ જોષી
વિનોદ ત્રિકમદાસ જોષી
વિનોદ જયશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ?

પાટણની પ્રભુતા
મુનશીનું મનોમંથન
ભગ્ન પાદુકા
સવાયા ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP