ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા અને મીરાં માટે "ખરા ઈલ્મી" અને "ખરા શૂરા" વિશેષણો કોણે આપ્યા છે ? કલાપી દલપતરામ રાજેન્દ્ર શાહ નર્મદ કલાપી દલપતરામ રાજેન્દ્ર શાહ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ? પ્રવાસવર્ણન-અમૃતા નાટક-રોમન સ્વરાજ એકાંકી-બાથટબમાં માછલી કાવ્યસંગ્રહ-તારીખનું ઘર પ્રવાસવર્ણન-અમૃતા નાટક-રોમન સ્વરાજ એકાંકી-બાથટબમાં માછલી કાવ્યસંગ્રહ-તારીખનું ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ? ભગ્ન પાદુકા પાટણની પ્રભુતા સવાયા ગુજરાતી મુનશીનું મનોમંથન ભગ્ન પાદુકા પાટણની પ્રભુતા સવાયા ગુજરાતી મુનશીનું મનોમંથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ? નરસિંહ મહેતા પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર દલપતરામ પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર દલપતરામ પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામજી કૃષ્ણ વર્મા રાષ્ટ્રીય પુરુષના જીવનચરિત્ર લેખકનું નામ જણાવો. અમૃત મોદી નરેન્દ્ર મોદી કનૈયાલાલ મુનશી રતિલાલ નાયક અમૃત મોદી નરેન્દ્ર મોદી કનૈયાલાલ મુનશી રતિલાલ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? સત્યમ્ શિવમ્ કોયા ભગત પ્રેમભક્તિ સત્યમ્ શિવમ્ કોયા ભગત પ્રેમભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP