ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. વિનોબા ભાવે ઈન્દુલાલ યાજ્ઞિક ખંડુભાઈ દેસાઈ રવિશંકર મહારાજ વિનોબા ભાવે ઈન્દુલાલ યાજ્ઞિક ખંડુભાઈ દેસાઈ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કસુંબલ રંગના ગાયક ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ જણાવો. તળાજા લાઠી વીરપુર ચોટીલા તળાજા લાઠી વીરપુર ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ? પ્રશસ્તિકાવ્ય સ્મરણ ગ્રંથ વ્યાકરણગ્રંથ આત્મકથા પ્રશસ્તિકાવ્ય સ્મરણ ગ્રંથ વ્યાકરણગ્રંથ આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ન્હાનાલાલે ગાંધીજીને અનુલક્ષીને કયું કાવ્ય લખેલું છે ? જનતા જનાર્દન તપસ્વી જનાર્દન ગુજરાતના સંત જનતા જનાર્દન તપસ્વી જનાર્દન ગુજરાતના સંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ? મંગળપ્રભાત અનાસક્તિયોગ ખરી કેળવણી વર્મ મંથન મંગળપ્રભાત અનાસક્તિયોગ ખરી કેળવણી વર્મ મંથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. દલપતરામ નર્મદ શામળ અખો દલપતરામ નર્મદ શામળ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP