ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. રવિશંકર મહારાજ ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? સુંદરમ્ નર્મદ નાથાલાલ દવે ઉમાશંકર જોષી સુંદરમ્ નર્મદ નાથાલાલ દવે ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ? ધર્મ અને સમાજ મંડળી મળવાથી થતા લાભ ભૂત નિબંધ આપણો ધર્મ ધર્મ અને સમાજ મંડળી મળવાથી થતા લાભ ભૂત નિબંધ આપણો ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? રણજીતસિંહ ગાયકવાડ રણજિતરામ વાવાભાઇ કનૈયાલાલ મુનશી ગાંધીજી રણજીતસિંહ ગાયકવાડ રણજિતરામ વાવાભાઇ કનૈયાલાલ મુનશી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? દેવચંદ્ર સૂરી કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ સાધ્વીશ્રી પાહિણી દેવચંદ્ર સૂરી કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ સાધ્વીશ્રી પાહિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોરઠ તારા વહેતા પાણી’ નવલકથાના લેખક કોણ છે ? ધૂમકેતુ ઝવેરચંદ મેઘાણી નર્મદ ગાંધીજી ધૂમકેતુ ઝવેરચંદ મેઘાણી નર્મદ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP