ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો.

રવિશંકર મહારાજ
ખંડુભાઈ દેસાઈ
વિનોબા ભાવે
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ?

નર્મદ
નંદશંકર મહેતા
નવલરામ પંડ્યા
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ?

નવલરામ ત્રિવેદ
કેશવ હર્ષદ ધ્રુવ
પન્નાલાલ પટેલ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP