ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. રવિશંકર મહારાજ ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “તુલસીની માળા” પુસ્તક કોનું છે ? જયંતી દલાલ નરેન બારડ ઇશ્વર પરમાર સુંદરજી બેટાઈ જયંતી દલાલ નરેન બારડ ઇશ્વર પરમાર સુંદરજી બેટાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કૈવલ્ય ગીતા" ના સર્જકનું નામ જણાવો. નરસિંહ મહેતા મીરાં અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાં અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ? નર્મદ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા ન્હાનાલાલ નર્મદ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના સર્જક કોણ છે ? દર્શક ધૂમકેતુ જયભિખ્ખુ ઘનશ્યામ દર્શક ધૂમકેતુ જયભિખ્ખુ ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? નવલરામ ત્રિવેદ કેશવ હર્ષદ ધ્રુવ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા નવલરામ ત્રિવેદ કેશવ હર્ષદ ધ્રુવ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP