ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો.

વિનોબા ભાવે
ઈન્દુલાલ યાજ્ઞિક
ખંડુભાઈ દેસાઈ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ?

પ્રશસ્તિકાવ્ય
સ્મરણ ગ્રંથ
વ્યાકરણગ્રંથ
આત્મકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ?

મંગળપ્રભાત
અનાસક્તિયોગ
ખરી કેળવણી
વર્મ મંથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP