ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. રવિશંકર મહારાજ ખંડુભાઈ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક વિનોબા ભાવે રવિશંકર મહારાજ ખંડુભાઈ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો ભવાઈ વેશ સામાજિક વેશ નથી ? જૂઠણ સરાણિયો કજોડા શૂરો રાઠોડ જૂઠણ સરાણિયો કજોડા શૂરો રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી નિરંજન ભગત વિનોદ ભટ્ટ રતીલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી નિરંજન ભગત વિનોદ ભટ્ટ રતીલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો ? ઝૂલણા ચોપાઈ સવૈયા હરિગીત ઝૂલણા ચોપાઈ સવૈયા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ? સુંદરમ સ્વામી રામદાસ ચિત્રભાનુજી ઉમાશંકર જોશી સુંદરમ સ્વામી રામદાસ ચિત્રભાનુજી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચંદ્રકાંત પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો ? બ્રાહ્મણવાડા ધરમપુર સમૌ વાંસા બ્રાહ્મણવાડા ધરમપુર સમૌ વાંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP