ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસુ, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? નર્મદ કનૈયાલાલ મુનશી જયશંકર ભોજક વિશ્વનાથ ભટ્ટ નર્મદ કનૈયાલાલ મુનશી જયશંકર ભોજક વિશ્વનાથ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ? શ્યામ સાધુ નટવરલાલ પંડયા મૃગેશ શાહ રતિલાલ બોરીસાગર શ્યામ સાધુ નટવરલાલ પંડયા મૃગેશ શાહ રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? હરીન્દ્ર દવે ત્રિભુવન ત્રિવેદી શિવાનંદ અધ્વર્યુ કરસનદાસ માણેક હરીન્દ્ર દવે ત્રિભુવન ત્રિવેદી શિવાનંદ અધ્વર્યુ કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સુંદરમ્' ઉપનામ ધરાવતા સાહિત્યકારની અટક શું છે ? ત્રિવેદી લુહાર ઠાકર સુથાર ત્રિવેદી લુહાર ઠાકર સુથાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર ગની દહીંવાલાનું મૂળનામ જણાવો. કરીમ ગની હુસેન ગની અબ્દુલ ગની ઇલિયાસ ગની કરીમ ગની હુસેન ગની અબ્દુલ ગની ઇલિયાસ ગની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP