ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો.

ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ
ખંડુભાઈ દેસાઈ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ?

શ્યામ સાધુ
નટવરલાલ પંડયા
મૃગેશ શાહ
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

હરીન્દ્ર દવે
ત્રિભુવન ત્રિવેદી
શિવાનંદ અધ્વર્યુ
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP