ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

ઉમાશંકર જોષી
ગિજુભાઈ બધેકા
પંડિત ઓમકારનાથ
જયશંકર 'સુંદરી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

જયંત ખત્રી
પન્નાલાલ પંચોળી
મનુભાઈ પંચોળી
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP