ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

રણજિતરામ મહેતા
અરદેશર ખબરદાર
દામોદર બોટાદકર
બ.ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મુદ્રિતકુમુદચન્દ્ર એ ___ છે.

શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક
એક પણ નહીં
વૈષ્ણવ સંસ્કૃત નાટક
શિવેત સંસ્કૃત નાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP