ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ? દલપતરામ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ દલપતરામ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે કોઈ પ્રેમઅંશ અવતરે' કાવ્યના કવિ કોણ ? દયારામ નરસિંહ મીરાં શામળ દયારામ નરસિંહ મીરાં શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સામે કાંઠે તેડા’ કોનો કાવ્યસંગ્રહ છે ? નલિન રાવળ વિનેશ અંતાણી પ્રિયકાન્ત મણિયાર દલપત પઢિયાર નલિન રાવળ વિનેશ અંતાણી પ્રિયકાન્ત મણિયાર દલપત પઢિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરબ' કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ? ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરી દ્વારા ભજવાયેલ નાટક "સૌભાગ્ય સુંદરી" શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ? ઓથેલો હેમલેટ રોમિયો એન્ડ જુલિયટ મેકબેથ ઓથેલો હેમલેટ રોમિયો એન્ડ જુલિયટ મેકબેથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આત્મકથાના ટુકડામાં કોના જીવનની રસપ્રદ વિગતો જોવા મળે છે ? દલપત પઢિયાર ફાર્બસ સાહેબ ફિલિપ કલાર્ક ફાધર વાલેસ દલપત પઢિયાર ફાર્બસ સાહેબ ફિલિપ કલાર્ક ફાધર વાલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP