ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ?

ગાંધીજી
ઝવેરચંદ મેઘાણી
મહાદેવ દેસાઈ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ?

શ્રી કુમારપાળ દેસાઈ
શ્રી કિશોર મકવાણા
શ્રી મહેન્દ્ર મેઘાણી
શ્રી ચિનુભાઈ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP