ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી ?

હિન્દ સ્વરાજ
રખડવાનો આનંદ
સત્યના પ્રયોગો
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ?

રમણીક અરાલવાળા
મણિલાલ દ્વિવેદી
વેણીભાઈ પુરોહિત
બાલશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ?

ક્ષેમુ દિવેટીયા
આનંદશંકર ધ્રુવ
રણજિતરામ મહેતા
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP