ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી ?

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય
રખડવાનો આનંદ
હિન્દ સ્વરાજ
સત્યના પ્રયોગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કયા લેખકને 'સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાવ્યા હતા ?

ઈન્દુલાલ યાજ્ઞિક
સ્વામી આનંદ
કાકાસાહેબ કાલેલકર
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય.
ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે.
આપેલ તમામ
ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP