ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી ? દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય રખડવાનો આનંદ હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય રખડવાનો આનંદ હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ કયા લેખકને 'સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાવ્યા હતા ? ઈન્દુલાલ યાજ્ઞિક સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર મહાદેવ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પા કયા કવિએ લખ્યા છે ? નરસિંહ ધીરો શામળ અખો નરસિંહ ધીરો શામળ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવર્ધનરામ ત્રિપાઠી' નો જન્મ ક્યાં થયો હતો ? પેટલાદ સુરત રાજકોટ નડિયાદ પેટલાદ સુરત રાજકોટ નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આજ આનંદ મારા અંગમાં ઊપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. આપેલ તમામ ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. આપેલ તમામ ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP