ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી ?

રખડવાનો આનંદ
સત્યના પ્રયોગો
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય
હિન્દ સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ?

ડૉ. આઈ.કે. વીજળીવાળા
પ્રફુલ્લ રાવલ
અરવિંદ પંડ્યા
રઈશ મણિયાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાજકારણ પર કટાક્ષ કરતું ‘રામલો રોબિનહુડ’ નાટકના રચિયતા જણાવો.

ચુનીલાલ મડિયા
નવલરામ ત્રિવેદી
ઇશ્વર પેટલીકર
ધીરુભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ?

ધીરુબેન પટેલ
વર્ષા અડાલજા
કુન્દનિકા કાપડિયા
ધીરુબેન પરિખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP