ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી ? સત્યના પ્રયોગો રખડવાનો આનંદ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો રખડવાનો આનંદ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય હિન્દ સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ? તીર્થાખ્યાન ધ્રુવાખ્યાન ચંદ્રહાસ આખ્યાન નવાખ્યાન તીર્થાખ્યાન ધ્રુવાખ્યાન ચંદ્રહાસ આખ્યાન નવાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નખી સરોવર પર શરદપૂર્ણિમા' કોની કવિતા છે ? પ્રહલાદ પારેખ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ અનિલ જોશી પ્રહલાદ પારેખ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આગગાડી' ના રચયિતા કોણ છે ? ધ્રુવ ભટ્ટ જયંતિ દલાલ ચંદ્રવદન મહેતા મનુભાઈ પંચોળી ધ્રુવ ભટ્ટ જયંતિ દલાલ ચંદ્રવદન મહેતા મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ? કિસનસિંહ ચાવડા શાંતિલાલ શાહ ચં. ચી. મહેતા મધુસૂદન પારેખ કિસનસિંહ ચાવડા શાંતિલાલ શાહ ચં. ચી. મહેતા મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનુ દિક્ષા સમયનુ નામ જણાવો ? સોમચંદ્ર ચાંગદેવ દેવચંદ્ર શીલભદ્ર સોમચંદ્ર ચાંગદેવ દેવચંદ્ર શીલભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP