ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજરાતની અસ્મિતા" શબ્દના પ્રણેતા કોણ હતા ? સરદાર વલ્લભભાઈ પટેલ કનૈયાલાલ મુનશી નર્મદ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ કનૈયાલાલ મુનશી નર્મદ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ? પ્રહલાદ પારેખ ભાનુપ્રસાદ પંડ્યા બ.ક.ઠાકોર મનુભાઈ પંચોળી પ્રહલાદ પારેખ ભાનુપ્રસાદ પંડ્યા બ.ક.ઠાકોર મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ___ એ એકવીસ લઘુ ઊર્મિકાવ્યને સમાવતો કાવ્યસંગ્રહ “હૃદયરંગ” આપ્યો છે. વિશ્વનાથ ભટ્ટ નગીન પારેખ હરિહર ભટ્ટ બંસીધર શુકલ વિશ્વનાથ ભટ્ટ નગીન પારેખ હરિહર ભટ્ટ બંસીધર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - આ કોની પંક્તિ છે ? ઉમાશંકર જોશી નર્મદ ખબરદાર બોટાદકર ઉમાશંકર જોશી નર્મદ ખબરદાર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ? મનુભાઈ પંચોળી 'દર્શક' જુગતરામ દવે નાનાભાઈ ભટ્ટ અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) મનુભાઈ પંચોળી 'દર્શક' જુગતરામ દવે નાનાભાઈ ભટ્ટ અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શંકર વૈદ્ય ___ સાહિત્યના મોટા ગજાના સાહિત્યકાર છે. મરાઠી અંગ્રેજી હિન્દી ગુજરાતી મરાઠી અંગ્રેજી હિન્દી ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP