ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ?

પ્રહલાદ પારેખ
ભાનુપ્રસાદ પંડ્યા
બ.ક.ઠાકોર
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
___ એ એકવીસ લઘુ ઊર્મિકાવ્યને સમાવતો કાવ્યસંગ્રહ “હૃદયરંગ” આપ્યો છે.

વિશ્વનાથ ભટ્ટ
નગીન પારેખ
હરિહર ભટ્ટ
બંસીધર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ?

મનુભાઈ પંચોળી 'દર્શક'
જુગતરામ દવે
નાનાભાઈ ભટ્ટ
અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP