ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિન્દ્રનાથ ટાગોરના કાવ્ય 'તું ભારતને જગાડ !' નો ગુજરાતી ભાષામાં અનુવાદ કોણે આપ્યો છે ?

નગીનદાસ પારેખ
વિનોબા ભાવે
મહાદેવ દેસાઈ
કિશોર મકવાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

ભોજો ભગત
શામળ ભટ્ટ
ભાલણ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ?

પુરુષોત્તમ દેશપાંડે
મુકુલ ક્લાર્થી
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
વાડીલાલ ડગલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP