ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજરાતની અસ્મિતા" શબ્દના પ્રણેતા કોણ હતા ? સરદાર વલ્લભભાઈ પટેલ નર્મદ કનૈયાલાલ મુનશી ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ નર્મદ કનૈયાલાલ મુનશી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે,-આ કાવ્યના કવિ કોણ છે ? દલપતરામ ઉમાશંકર જોષી નર્મદ ખબરદાર દલપતરામ ઉમાશંકર જોષી નર્મદ ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના પતિ માટે ભગવાન શંકર માટે નાયિકાના દિયર માટે નાયિકાના નણદોઈ માટે નાયિકાના પતિ માટે ભગવાન શંકર માટે નાયિકાના દિયર માટે નાયિકાના નણદોઈ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લોકનાટય ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ? નરસિંહ નારદ ભાલણ અસાઈત ઠાકર નરસિંહ નારદ ભાલણ અસાઈત ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? માનસ દર્શન - મોરારી બાપુ બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ તડ ને ફડ - નગીનદાસ સંધવી માનસ દર્શન - મોરારી બાપુ બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ તડ ને ફડ - નગીનદાસ સંધવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? ભગવતીકુમાર શર્મા રઘુવીર ચૌધરી ભોળાભાઇ પટેલ પન્નાલાલ પટેલ ભગવતીકુમાર શર્મા રઘુવીર ચૌધરી ભોળાભાઇ પટેલ પન્નાલાલ પટેલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP Both (રઘુવીર ચૌધરી) & (પન્નાલાલ પટેલ) are correct