ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજરાતની અસ્મિતા" શબ્દના પ્રણેતા કોણ હતા ? કનૈયાલાલ મુનશી નર્મદ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી કનૈયાલાલ મુનશી નર્મદ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈમાં મસ્તી કે મશ્કરી કરતાં પાત્રને શું કહેવાય ? મશ્કરો કાંચળિયો રંગલો ચરકટ મશ્કરો કાંચળિયો રંગલો ચરકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મન મોર બની થનગાટ કરે' લોકગીત કોણે લખેલ છે ? નર્મદ ઝવેરચંદ મેઘાણી દલપતરામ બાલાશંકર કંથારિયા નર્મદ ઝવેરચંદ મેઘાણી દલપતરામ બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ? સમન્વય યુગ ભક્તિયુગ સુધારક યુગ પ્રાગ-નરસિંહ યુગ સમન્વય યુગ ભક્તિયુગ સુધારક યુગ પ્રાગ-નરસિંહ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? ગવરીબાઈ ગંગાસતી દિવાળીબાઈ મીરાંબાઈ ગવરીબાઈ ગંગાસતી દિવાળીબાઈ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? વિજયગુપ્ત મૌર્ય ભિક્ષુ આનંદ મનુ સૂબેદાર એચ.એમ.પટેલ વિજયગુપ્ત મૌર્ય ભિક્ષુ આનંદ મનુ સૂબેદાર એચ.એમ.પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP