ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હસમુખ પાઠકે જાપાની નાટક ‘ટ્વિ્નાઈટ’નો અનુવાદ કયા નામે કર્યો છે ?

મધરાતી રાત
સારસીનો સ્નેહ
રાત્રિ પછિનો દિવસ
મધ્યરાત્રીનો પ્રેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

મનની વ્યથા
સમરસ બિંદુ
સ્વાભિમાનના તીર્થસ્થાનો
ભવની રૂપરેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે ?

લાભશંકર ઠાકર
રતિલાલ બોરીસાગર
સુરેશ જોષી
અશોક ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ?

ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી
પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી
આપેલ પૈકી એક પણ નહીં
ર. વ‌. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP