ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ?

ઝવેરચંદ મેઘાણી
અરદેશર ખબરદાર
કવિ નર્મદ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ?

ભાદરવા સુદ પૂનમ
ચૈત્ર સુદ પૂનમ
ફાગણ સુદ પૂનમ
ફાગણ વદ પાંચમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ?

ધ્રુવશંકર આનંદ
સુરેશ જોષી
સુરેશ ભટ્ટ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP