ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશિથ' કૃતિના રચયિતાનું નામ આપો. સુંદરમ્ હરીન્દ્ર દવે ઉમાશંકર જોશી દર્શક સુંદરમ્ હરીન્દ્ર દવે ઉમાશંકર જોશી દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી. દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી ઇચ્છારામ દેસાઈ નર્મદશંકર દવે દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી ઇચ્છારામ દેસાઈ નર્મદશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો હિસ્સો નથી ? આચારાંગ સૂત્ર સૂત્રકૃતાંગ બૃહદકલ્પસૂત્ર થેરીગાથા આચારાંગ સૂત્ર સૂત્રકૃતાંગ બૃહદકલ્પસૂત્ર થેરીગાથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ ગુજરાતી સાહિત્ય સંસ્થા શરૂઆતમાં "વડોદરા સાહિત્ય સભા" તરીકે ઓળખાતી ? ગુજરાત સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા નર્મદ સાહિત્ય સભા પ્રેમાનંદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા નર્મદ સાહિત્ય સભા પ્રેમાનંદ સાહિત્ય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો.1. રા.વિ.પાઠક2. નટવરલાલ પંડ્યા3. ત્રિભુવનદાસ લુહાર 4. ગૌરીશંકર જોષી અ. ધૂમકેતુ બ. સુંદરમ્ ક. સ્વૈરવિહારી ડ. ઉશનસ્ 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-ક, 2-ડ, 3-બ, 4-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જળકમળ છાંડી જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે ? બલરામને કૃષ્ણને નાગને નંદગોપને બલરામને કૃષ્ણને નાગને નંદગોપને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP