ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ?

ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ
અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા
કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે
મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજરાતી વિશ્વકોશ' માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ?

સિતાંશુ યશશ્ચંદ્ર
ધીરુભાઈ ઠાકર
અમૃતલાલ યાજ્ઞિક
યશવંત શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ?

આસિમ રાંદેરી
આદિલ મન્સૂરી
બાલાશંકર કંથારિયા
વેણીભાઈ પુરોહીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP