ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશિથ' કૃતિના રચયિતાનું નામ આપો. સુંદરમ્ ઉમાશંકર જોશી હરીન્દ્ર દવે દર્શક સુંદરમ્ ઉમાશંકર જોશી હરીન્દ્ર દવે દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? ઈન્દુલાલ યાજ્ઞિક જ્યોતીન્દ્ર દવે ધૂમકેતુ ઠક્કરબાપા ઈન્દુલાલ યાજ્ઞિક જ્યોતીન્દ્ર દવે ધૂમકેતુ ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ? શ્રી મામા સાહેબ ફડકે શ્રી છત્રપતિ શાહુજી મહારાજ શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી જુગતરામ દવે શ્રી મામા સાહેબ ફડકે શ્રી છત્રપતિ શાહુજી મહારાજ શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાદંબરી' ના રચયિતાનું નામ આપો. વિષ્ણુદાસ ભાલણ પ્રેમાનંદ શામળ વિષ્ણુદાસ ભાલણ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ? ડૉ. હરિવલ્લભ ભાયાણી કવિ સુન્દરમ્ નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ ડૉ. હરિવલ્લભ ભાયાણી કવિ સુન્દરમ્ નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો. શબ્દાનુપ્રાસ યમક શ્લેષ ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ યમક શ્લેષ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP