ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોષનું પ્રકાશન કોના દ્વારા થયું છે ?

સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાપીઠ
સાહિત્ય અકાદમી
ગુજરાત યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ?

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
મારું જીવન એ મારી વાણી
આપણી વિદ્યાપીઠ
ગાંધીકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો.

મંડળી મળવાથી થતા લાભ
પ્રેમ અને જુગુપ્સા
વાત એક ડાળની
ક્યારેય વિસરાય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો.

કણદેવ સોલંકી
ભકત શામ
ભીમદેવ પ્રથમ
વલ્લભ મેવાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ?

શરણાઈના સૂર
ચોપાટીને બાંકડે
ખીજડીયે ટેકરે
અંતસ્રોતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP