ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોષનું પ્રકાશન કોના દ્વારા થયું છે ?

સાહિત્ય અકાદમી
ગુજરાત વિદ્યાપીઠ
સાહિત્ય પરિષદ
ગુજરાત યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંસ્કાર દીપીકા - શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ?

ગુજરાત વિદ્યાસભા
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત સાહિત્ય પરિષદ
વિદ્યાભારતી, ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ?

ક.મા.મુનશી
કૌટિલ્ય
ઘનશ્યામ વ્યાસ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP