ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોષનું પ્રકાશન કોના દ્વારા થયું છે ? સાહિત્ય પરિષદ ગુજરાત યુનિવર્સિટી સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાપીઠ સાહિત્ય પરિષદ ગુજરાત યુનિવર્સિટી સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રસિકવલ્લભ' કયા કવિની કૃતિ છે ? દયારામ પ્રેમાનંદ શામળ ભોજો દયારામ પ્રેમાનંદ શામળ ભોજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ પંડિત યુગ - કાન્ત, કલાપી સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ પંડિત યુગ - કાન્ત, કલાપી સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ? બટુક મહારાજ ગુણવંત શાહ પ્રવીણચંદ્ર મહારાજ પુનિતમહારાજ બટુક મહારાજ ગુણવંત શાહ પ્રવીણચંદ્ર મહારાજ પુનિતમહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્ટેચ્યું’ નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ? અનિલ જોશી રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ નીતા રામૈયા અનિલ જોશી રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ નીતા રામૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરાનો કયો સાહિત્યપ્રકાર જાણીતો છે ? કાફી ગરબી ચાબખી ખંડકાવ્ય કાફી ગરબી ચાબખી ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP