GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ?

આગાખાન મહેલમાં
કોચરબ આશ્રમમાં
ગાયકવાડની હવેલીમાં
સાબરમતી આશ્રમમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?

પ્રયોગો દ્વારા નક્કી થાય તે
મેનેજરો નક્કી કરે તે
અનુભવનો નિચોડ
સંચાલકો નક્કી કરે તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચેના પૈકી કઈ માલસામાન અંકુશ ટેકનિક નથી ?

ધીમી ગતિ અને બિનગતિવાળી વસ્તુઓ પર નિયંત્રણ
સ્ટોર્સ ખાતાવહી નિભાવવી
એબીસી વિષ્લેષણ
કાચા માલની સપાટીઓ નક્કી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલકીય ઓડીટને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ?

રોકડ ઓડીટ
વાર્ષિક ઓડીટ
પડતર ઓડીટ
કાર્યક્ષમતા ઓડીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP