GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો A = {1, 2, 3, 4} હોય, તો A ના ઉપગણોની સંખ્યા ___ મળે. 2 8 4 16 2 8 4 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ? આગાખાન મહેલમાં કોચરબ આશ્રમમાં ગાયકવાડની હવેલીમાં સાબરમતી આશ્રમમાં આગાખાન મહેલમાં કોચરબ આશ્રમમાં ગાયકવાડની હવેલીમાં સાબરમતી આશ્રમમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંચાલનના સિદ્ધાંતો એટલે શું ? પ્રયોગો દ્વારા નક્કી થાય તે મેનેજરો નક્કી કરે તે અનુભવનો નિચોડ સંચાલકો નક્કી કરે તે પ્રયોગો દ્વારા નક્કી થાય તે મેનેજરો નક્કી કરે તે અનુભવનો નિચોડ સંચાલકો નક્કી કરે તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 n કદવાળા યદૃચ્છ નિદર્શ માટે સ્ટુડન્ટ t-વિતરણની સ્વતંત્રતાની માત્રા કેટલી થાય ? n - 2 n - 1/2 n n - 1 n - 2 n - 1/2 n n - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી કઈ માલસામાન અંકુશ ટેકનિક નથી ? ધીમી ગતિ અને બિનગતિવાળી વસ્તુઓ પર નિયંત્રણ સ્ટોર્સ ખાતાવહી નિભાવવી એબીસી વિષ્લેષણ કાચા માલની સપાટીઓ નક્કી કરવી ધીમી ગતિ અને બિનગતિવાળી વસ્તુઓ પર નિયંત્રણ સ્ટોર્સ ખાતાવહી નિભાવવી એબીસી વિષ્લેષણ કાચા માલની સપાટીઓ નક્કી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંચાલકીય ઓડીટને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ? રોકડ ઓડીટ વાર્ષિક ઓડીટ પડતર ઓડીટ કાર્યક્ષમતા ઓડીટ રોકડ ઓડીટ વાર્ષિક ઓડીટ પડતર ઓડીટ કાર્યક્ષમતા ઓડીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP