GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
લિક્વીડેટર દ્વારા લેણદારોને તેમની તારણવાળી મિલકતોના વેચાણની સૂચના આપવાનો સમયગાળો કેટલો છે ?

સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 75 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 30 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 21 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 7 દિવસની અંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

ગાત્ર – શરીશ
સંચિત-ઉઘરાવેલું
સચિંત- ચિંતાવાળું
સંચિત-ઉઘરાવેલું અને ગાત્ર – શરીશ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
મૂડી નફો શીર્ષક હેઠળ કલમ- 54 પ્રમાણે જો મકાનનું બાંધકામ કરવામાં આવેલ હોય તો તે બાંધકામ કેટલા સમયમાં પૂર્ણ થવું જોઈએ.

2 વર્ષ
1 વર્ષ
4 વર્ષ
3 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જ્યારે શેરો જપ્ત કરવામાં આવે છે ત્યારે ક્યું ખાતું ઉધાર થાય છે ?

શેર જપ્તી ખાતું
શેર પ્રીમીયમ ખાતું
મૂડી અનામત ખાતું
શેર મૂડી ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
મૂડી મળતરનો દર ___ કરતાં વધારે હોય તો શેરદીઠ કમાણી વધે છે.

વ્યાજ દર
મૂડી પડતર દર
જાવક દર
આવક દર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP