ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તેમના તખલ્લુસ અંગે યોગ્ય જોડકાં જોડો.(a) નિરાલા(b) વનમાળી(c) પરમહંસ(d) ધૂનિરામ(1) સૂર્યકાન્ત ત્રિપાઠી (2) કેશવ હર્ષદ ધ્રુવ (3) સચ્ચિદાનંદ સ્વામી (4) ગૌરીશંકર ત્રિવેદી a-2, b-3, c-1, d-4 a-4, b-3, c-1, d-2 a-1, b-2, c-3, d-4 a-4, b-1, c-2, d-3 a-2, b-3, c-1, d-4 a-4, b-3, c-1, d-2 a-1, b-2, c-3, d-4 a-4, b-1, c-2, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. મહાપ્રસ્થાન સ્વરૂપ અને શૈલી સૌરભ અને શ્રી વસ્ત્રધારા મહાપ્રસ્થાન સ્વરૂપ અને શૈલી સૌરભ અને શ્રી વસ્ત્રધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી. મકરંદ દવે ઈચ્છારામ દેસાઈ નાનાભાઈ ભટ્ટ કનૈયાલાલ મુનશી મકરંદ દવે ઈચ્છારામ દેસાઈ નાનાભાઈ ભટ્ટ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘યદા તદા ગઝલ’ ગઝલસંગ્રહ કોનો છે ? કુંદનિકા કાપડીયા ધીરુબેન પટેલ સ્નેહી પરમાર વર્ષા અડાલજા કુંદનિકા કાપડીયા ધીરુબેન પટેલ સ્નેહી પરમાર વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાલકા' નામનું પાત્ર રમણલાલ નીલકંઠની કઈ કૃતિમાં છે ? રાઈનો પર્વત ભેરૂભદ્વ દીપનિર્વાણ હાસ્યમંદિર રાઈનો પર્વત ભેરૂભદ્વ દીપનિર્વાણ હાસ્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ? વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ ઈન્દુલાલ ગાંધી વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ ઈન્દુલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP