ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તેમના તખલ્લુસ અંગે યોગ્ય જોડકાં જોડો.(a) નિરાલા(b) વનમાળી(c) પરમહંસ(d) ધૂનિરામ(1) સૂર્યકાન્ત ત્રિપાઠી (2) કેશવ હર્ષદ ધ્રુવ (3) સચ્ચિદાનંદ સ્વામી (4) ગૌરીશંકર ત્રિવેદી a-1, b-2, c-3, d-4 a-2, b-3, c-1, d-4 a-4, b-1, c-2, d-3 a-4, b-3, c-1, d-2 a-1, b-2, c-3, d-4 a-2, b-3, c-1, d-4 a-4, b-1, c-2, d-3 a-4, b-3, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નાટકના લેખક કોણ ? કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી ર.છો. પરીખ રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી ર.છો. પરીખ રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંધળી માનો કાગળ' કોની રચના છે ? વેણીભાઈ પુરોહિત પિનાકિન ઠાકોર ઈન્દુલાલ ગાંધી કૃષ્ણલાલ શ્રીધરાણી વેણીભાઈ પુરોહિત પિનાકિન ઠાકોર ઈન્દુલાલ ગાંધી કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી - પૂર્વાપર રામનારાયણ પાઠક - મનોવિહાર ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી - પૂર્વાપર રામનારાયણ પાઠક - મનોવિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ? જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' નામનું કાવ્ય ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્યસંગ્રહમાં છે ? યુગવંદના રવિપ્રવીણા સિંધુડો વેણીનાં ફૂલ યુગવંદના રવિપ્રવીણા સિંધુડો વેણીનાં ફૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP