ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તેમના તખલ્લુસ અંગે યોગ્ય જોડકાં જોડો.(a) નિરાલા(b) વનમાળી(c) પરમહંસ(d) ધૂનિરામ(1) સૂર્યકાન્ત ત્રિપાઠી (2) કેશવ હર્ષદ ધ્રુવ (3) સચ્ચિદાનંદ સ્વામી (4) ગૌરીશંકર ત્રિવેદી a-4, b-3, c-1, d-2 a-4, b-1, c-2, d-3 a-2, b-3, c-1, d-4 a-1, b-2, c-3, d-4 a-4, b-3, c-1, d-2 a-4, b-1, c-2, d-3 a-2, b-3, c-1, d-4 a-1, b-2, c-3, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોજા ભગતની' રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે ? છપ્પા ચાબખા ભજન આખ્યાન છપ્પા ચાબખા ભજન આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ? રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતીની રોટલી’ પુસ્તકના લેખક કોણ છે ? જયોતીન્દ્ર દવે નિરંજન ભગત વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર જયોતીન્દ્ર દવે નિરંજન ભગત વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આજ આનંદ મારા અંગમાં ઉપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી - આ ભક્તિસભર રચના કોની છે ? દયારામ અખો નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ અખો નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાબખા' સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ જણાવો. ધીરો દયારામ ભોજા ભગત ભાલણ ધીરો દયારામ ભોજા ભગત ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP