Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ' (b) “યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે' (c) “વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે' (d) “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'(1) મીરાં(2) હરીન્દ્ર દવે (3) બોટાદકર (4) નર્મદ c-1, d-2, a-4, b-3 b-4, a-2, c-3, d-1 a-1, b-4, d-3, c-2 d-2, c-1, b-4, a-3 c-1, d-2, a-4, b-3 b-4, a-2, c-3, d-1 a-1, b-4, d-3, c-2 d-2, c-1, b-4, a-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) જો NOIDA શબ્દને 39658 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો INDIA શબ્દ માટે ક્યો કોડ દર્શાવી શકાય ? 63569 63568 36568 65368 63569 63568 36568 65368 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 'બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં' - પંક્તિ ક્યા છંદમાં છે ? મંદાક્રાંતા હરિગીત હરિણી પૃથ્વી મંદાક્રાંતા હરિગીત હરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ? સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ સરોજીની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ સરોજીની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચેનામાંથી મધ્યમપદ લોપી સમાસનું ક્યુ ઉદાહરણ નથી ? ભજન મંડળી અધમૂઓ રેવાશંકર સિંહાસન ભજન મંડળી અધમૂઓ રેવાશંકર સિંહાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ? 18 16 20 22 18 16 20 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP