Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેના જોડકા જોડો.
મનોવૈજ્ઞાનિક વાદ
(A) વર્તનવાદ
(B) કાર્યવાદ
(C) મનોવિશ્લેષણવાદ
(D) સમષ્ટિવાદ
મનોવૈજ્ઞાનિક
(1) જે.બી. વોટસન
(2) વિલિયમ જેમ્સ
(3) સિગ્મન ફ્રોઈડ
(4) મેકસ વર્ધીમર

A-3, B-4, C-1, D-2
A-4, B-2, C-3, D-1
A-1, B-2, C-3, D-4
A-1, B-4, C-3, D-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973ની કલમ - 205 માં શેના લગતી જોગવાઈ કરવામાં આવેલ છે?

ફરિયાદીને હાજર થવામાંથી મુક્તિ
આરોપીને હાજર રહેવામાંથી મુક્તિ
વકીલને હાજર રહેવામાંથી મુક્તિ
આરોપી સામે વોરંટ કાઢવાની સત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મનોવિજ્ઞાન પર ‘સ્વપ્ન અર્થઘટન’ પુસ્તકની રચના કોણે કરી હતી ?

વિલિયમ જેમ્સ
જહોન કયૂઈ
સિગ્મન ફ્રોઈડ
મેકસ વર્ધીમરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘કાલાન્ત કવિ’ તરીકે જાણીતા બાલશંકર કંથારીયાનું શિખરિણી છંદમાં લખાયેલ આત્મલક્ષી કાવ્ય કયું છે ?

મારી હૃદયવિણા
કાલાંત નાટક
કલપંત કવિ
કવિલોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે?

સુભાષચંદ્ર બોઝ
સરદાર વલ્લભભાઈ પટેલ
મૌલાના આઝાદ
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP