ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) સુરસિંહજી ગોહિલ
b) ન્હાનાલાલ દલપતરામ
c) કનૈયાલાલ મુનશી
d) ઉમાશંકર જોષી
1. તપસ્વિની
2. મહાપ્રસ્થાન
3. કાશ્મીરનો પ્રવાસ
4. મહેરામણનાં મોતી

a-3, b-4, c-1, d-2
a-2, b-3, c-4, d-1
a-1, b-4, c-2, d-3
a-4, b-2, c-3, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ?

દીપનિર્વાણ
તુલસી ક્યારો
સોક્રેટિસ
ઝેર તો પીધા છે જાણી જાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ?

ચિનુ મોદી
સિતાંશુ યશચંદ્ર મહેતા
મધુસૂદન કોઠારી
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP