ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) સુરસિંહજી ગોહિલ b) ન્હાનાલાલ દલપતરામ c) કનૈયાલાલ મુનશી d) ઉમાશંકર જોષી 1. તપસ્વિની 2. મહાપ્રસ્થાન 3. કાશ્મીરનો પ્રવાસ 4. મહેરામણનાં મોતી a-1, b-4, c-2, d-3 a-4, b-2, c-3, d-1 a-3, b-4, c-1, d-2 a-2, b-3, c-4, d-1 a-1, b-4, c-2, d-3 a-4, b-2, c-3, d-1 a-3, b-4, c-1, d-2 a-2, b-3, c-4, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ? મુકુલ ક્લાર્થી પુરુષોત્તમ દેશપાંડે વાડીલાલ ડગલી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુકુલ ક્લાર્થી પુરુષોત્તમ દેશપાંડે વાડીલાલ ડગલી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી માં' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. માનભાઈ ભટ્ટ ગિજુભાઈ બધેકા ઠક્કરબાપા મનુભાઈ પંચોળી માનભાઈ ભટ્ટ ગિજુભાઈ બધેકા ઠક્કરબાપા મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખાટી છાશે ભીજવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે - આ પંક્તિનો છંદ ઓળખાવો. દોહરો સ્રગ્ધરા પૃથ્વી મનહર દોહરો સ્રગ્ધરા પૃથ્વી મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ? ડૉ. હરિવલ્લભ ભાયાણી મુકેશ જોષી નિરંજન ભગત શ્યામ સાધુ ડૉ. હરિવલ્લભ ભાયાણી મુકેશ જોષી નિરંજન ભગત શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યશવંતરાય શુકલ રચિત - ‘કેન્દ્ર અને પરિઘ’નો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા નાટક ચિંતનાત્મક નિબંધ નવલકથા નવલિકા નાટક ચિંતનાત્મક નિબંધ નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP