ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યોગ્ય જોડકું જોડો :સંસ્થાa. કસ્તુરબા સેવાશ્રમb. સેવા સંસ્થાc. ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘd. ભીલ સેવા મંડળસ્થાપકi. ઠક્કરબાપાii. મુનિશ્રી સંતબાલજીiii. ઈલાબહેન ભટ્ટiv. મીઠુબહેન પિટીટ d-i, b-iv, a-iii, c-ii b-ii, a-iv, c-i, d-iii c-iii, b-i, a-ii, d-iv a-iv, d-i, c-ii, b-iii d-i, b-iv, a-iii, c-ii b-ii, a-iv, c-i, d-iii c-iii, b-i, a-ii, d-iv a-iv, d-i, c-ii, b-iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ? મુઝફ્ફરશાહ બીજો કુતુબુદ્દીન અહમદશાહ નાસુરુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો મુઝફ્ફરશાહ બીજો કુતુબુદ્દીન અહમદશાહ નાસુરુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયાં હતા ? સુરત નવસારી રાજકોટ દાંડી સુરત નવસારી રાજકોટ દાંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ? મોરબીના વાઘજી -II નવાનગરના રણજિતસિંહજી ગોંડલના ભગવતસિંહજી રાજકોટના લાખાધિરાજ મોરબીના વાઘજી -II નવાનગરના રણજિતસિંહજી ગોંડલના ભગવતસિંહજી રાજકોટના લાખાધિરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ? 18 ઓક્ટોબર, 1920 18 ઓક્ટોબર, 1948 2 ઓક્ટોબર, 1920 2 ઓક્ટોબર, 1948 18 ઓક્ટોબર, 1920 18 ઓક્ટોબર, 1948 2 ઓક્ટોબર, 1920 2 ઓક્ટોબર, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ? જિનેશ્વરસૂરી નેમચંદ્રગણિ હેમચંદ્રસૂરી દેવચંદ્રસૂરી જિનેશ્વરસૂરી નેમચંદ્રગણિ હેમચંદ્રસૂરી દેવચંદ્રસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP