Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
મેહમૂદ ‘બેગડો” કેમ કહેવાય છે ?

તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી
તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી
તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જાડો હતો તેથી
તે બે ગણું જમતો હતો તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહ પ્રધાન કોણ હતા ?

જવાહરલાલ નહેરૂ
ડો. ભીમરાવ આંબેડકર
સરદાર વલ્લભભાઇ પટેલ
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' નું સૂત્ર કોણે આપ્યું ?

રામકૃષ્ણ પરમહંસ
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
રાજા રામમોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP