Talati Practice MCQ Part - 4
કોણે ભારતીય સંઘને ‘કેન્દ્રીયકરણનું વલણ ધરાવતા સંઘ’ તરીકે ગણાવ્યું ?

પી.એસ. એપલબાય
કે.સી. વહેર
ગ્રાનવીલ ઓસ્ટ્રિયા
આઈવર જેનીંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ડિસ્કવરી’ કટારના લેખક કોણ છે ?

સુરેશ પારેખ
વર્ષા અડાલજા
વિહારી છાયા
મહેશ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"શબ્દસૃષ્ટિ" પ્રકાશન કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ?

પ્રેમાનંદ સાહિત્ય સભા
ગુજરાત સાહિત્ય અકાદમી
સાહિત્ય સંસદ
ગુજરાત સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કોમ્પ્યુટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે છે તેને ___ કહે છે.

ઈનપુટ
આઉટપુટ
પ્રોગ્રામ
સીપીયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP