ભારતનો ઈતિહાસ (History of India)
'A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ?

ભોળાનાથ સારાભાઇ દિવેટિયા
રાજા રામમોહનરાય
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ પ્રારંભિક ભારતીય શહેરો પૈકી કયા શહેરનો સંબંધિત સંબંધ બુદ્ધના જીવન સાથે ન હતો ?

સાકેત
પાટલીપુત્ર
કૌસંબી
ચંપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ?

સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન)
સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન)
'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન)
દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ?

સ્થાનવિશ્વર મઠ
મહાબોધિ મઠ
જલંધર મઠ
સારનાથ મઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના ઈતિહાસનું કયું યુધ્ધ 'ગુજરાતના પાણીપત’ (અથવા તો સૌરાષ્ટ્રના પાણીપત) તરીકે ઓળખાય છે ?

ભૂચર મોરીનું યુધ્ધ
સુરતનું યુધ્ધ
જૂનાગઢનું યુધ્ધ
કચ્છનું યુધ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP