ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ? ભોળાનાથ સારાભાઇ દિવેટિયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય ગાંધીજી ભોળાનાથ સારાભાઇ દિવેટિયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોરારજી દેસાઈએ ભારતના કેટલામાં વડાપ્રધાન તરીકે સેવા આપી હતી ? ચોથા બીજા ત્રીજા પાંચમા ચોથા બીજા ત્રીજા પાંચમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને તેનું પોતાનું નાણું દાખલ કરવાનો હક આપ્યો હતો ? ઈ.સ. 1669 ઈ.સ. 1700 ઈ.સ. 1683 ઈ.સ. 1677 ઈ.સ. 1669 ઈ.સ. 1700 ઈ.સ. 1683 ઈ.સ. 1677 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? અકબર બાબર હુમાયુ શાહજહાં અકબર બાબર હુમાયુ શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ડૉ.રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વિલિંગ્ડન વિલિયમ બેન્ટિક લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ મૈકાલે લોર્ડ વિલિંગ્ડન વિલિયમ બેન્ટિક લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ મૈકાલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP