ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનામાં કોને પ્રાધાન્ય આપવામાં આવેલું હતું ?

મૂળભૂત વસ્તુઓ
ઉપભોક્તા વસ્તુઓ અને ઉત્પાદક માલ બંને
ઉપભોક્તા વસ્તુઓ
ઉત્પાદક માલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર
વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર
નાણા મંત્રાલય, ભારત સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?

ડૉ.જોન મથાઈ
લાલબહાદુર શાસ્ત્રી
આર.કે. ષણમુગમ શેટ્ટી
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP