Talati Practice MCQ Part - 8
માતા યશોદા ગૌરવ નિધિ યોજના કઈ બાબત અંગેની છે ?

આદિવાસી મહિલાઓ માટેની યોજના
આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે જૂથ બચત વીમા યોજના
ગરીબી રેખા હેઠળની સગર્ભાઓ અને માતાઓ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પૃથ્વી પર ભરતી અને ઓટ ઉદ્દભવવાનું કારણ જણાવો.

પૃથ્વીનું પરિભ્રમણ અને પરિક્રમણ બંનેના આધારે
પૃથ્વી પરની અક્ષાંશ અને રેખાંશના આધારે
પૃથ્વીનું પરિભ્રમણ
પૃથ્વીનું પરિક્રમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP