Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
‘ઉતાવળે આંબા ન પાકે' કહેવતને લગતી વિરોધી કહેવત કઈ છે ?

ધરમ કરતાં ધાડ પડી
ધીરજનાં ફળ મીઠાં
નવી ગિલ્લી નવો દાવ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય' -કહેવતનો અર્થ.

કંઈ લેવા દેવા નહિ
પોતાના જ વિરોધમાં આવવું
સ્વભાવ બદલવો મુશ્કેલ છે
પારકી આશા સદા નિરાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP