સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લેણદારોને વેચાણ શેરો કરેલી લેણીહૂંડી નકારાય ત્યારે :

લેણીહૂંડીઓનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય.
લેણદારોનું ખાતું ઉધાર થાય અને લેણીહૂંડીઓનું ખાતું જમા થાય.
લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય.
દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મેકલેલેન્ડ અભિગમમાં ___ નો સમાવેશ થાય છે.

સત્તા માટેની જરૂરિયાત
આપેલ તમામ
જોડાણ માટેની જરૂરિયાત
સિદ્ધિ માટેની જરૂરિયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP