Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કયા રાજાના ધ્વજમાં વરાહાવતારનું ચિહ્ન રહેતું ?

મંગલેશ
પુલકેશી પહેલો
કીર્તિવર્મા
પુલકેશી બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ?

જહાંગીર કથા
અકબર જહાંગીરી
મેરી જહાંગીરી
તુઝુકે જહાંગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP