Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક વર્તુળ ▢ ABCD બધી બાજુઓને સ્પર્શે છે. જો AB = 5, BC = 8, CD = 6 હોય તો AD શોધો. 3 5 6 8 3 5 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ? જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી દશેરા એ જ કામ ન થવું ખરા સમયે જ સફર ન કરવી ખરે સમયે ઉપયોગમાં ન લાગવું જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી દશેરા એ જ કામ ન થવું ખરા સમયે જ સફર ન કરવી ખરે સમયે ઉપયોગમાં ન લાગવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) She was both surprised and ___, when she saw her exam result. released relieved rewarded restored released relieved rewarded restored ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ? મહાદેવભાઈ દેસાઈએ જવાહરલાલ નહેરુએ સરદાર પટેલે લાલબહાદુર શાસ્ત્રીએ મહાદેવભાઈ દેસાઈએ જવાહરલાલ નહેરુએ સરદાર પટેલે લાલબહાદુર શાસ્ત્રીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) રાણકીવાવ (પાટણ) કઈ રાણીએ બંધાવી હતી ? ઈન્દુમતી ઉદયમતી શીલાવતી લીલાવતી ઈન્દુમતી ઉદયમતી શીલાવતી લીલાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ? ડૉ. ચંદ્રકાંત મહેતા વેણીભાઈ પુરોહિત રા. વિ. પાઠક ચંદ્રકાંત શેઠ ડૉ. ચંદ્રકાંત મહેતા વેણીભાઈ પુરોહિત રા. વિ. પાઠક ચંદ્રકાંત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP