GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ બોર્ડ (ASB) ના સ્પષ્ટીકરણ મુજબ ‘રોકાણમાં સહયોગીતા' (Investments in Associates) કયા ભારતીય હિસાબી ધોરણ (Ind AS) માં સમાવિષ્ટ છે ?

Ind AS-20
Ind AS-12
Ind AS-28
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેંકે સુખમોય ચક્રવર્તી સમિતિની ભલામણોને આધારે ભારતીય નાણા બજારના સશક્તિકરણ માટે સંખ્યાબંધ પગલાં લેવાની પહેલ કરી હતી. આ સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લો.
(I) ભારતીય ડિસ્કાઉન્ટ અને ફાઈનાન્સ હાઉસની 1988 માં સ્થાપના કરી.
(II) જાન્યુઆરી 1990માં વેપારી હૂંડી દાખલ કરી.
(III) વર્ષ 1988-89માં નાણાં બજારમાં સાધનો જેવાં કે 182 દિવસ ટ્રેઝરી બિલ્સ, થાપણના પ્રમાણપત્રો અને આંતરબેંક ભાગીદારી પ્રમાણપત્ર દાખલ કરવામાં આવ્યાં.
સાચો વિકલ્પ પસંદ કરો.

માત્ર (II) સાચું છે.
માત્ર (III) સાચું છે.
માત્ર (I) સાચું છે.
બધાં જ સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ આંતરિક ઑડિટની જરૂરિયાત નથી ?

જરૂરિયાતની અનુવૃત્તિ વધારવા
વધુને વધુ સ્પર્ધાત્મક વાતાવરણ
પરંપરાગત વ્યવસાયિક પધ્ધતિઓ (મૉડૅલ્સ)
વ્યવસાયનું વધેલ કદ અને જટિલતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
યુનિટ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયાના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

તેનું કાર્ય નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા જૂથોની બચતને શૅરમાં રોકાણ કરવા માટે ગતિશીલ બનાવવા માધ્યમ બનવાનું છે.
આપેલ પૈકી એક પણ નહીં
તેની સ્થાપના 1984માં થઈ હતી.
તે IDBI ના ગૌણ એકમ છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં ઉપયોગમાં લેવાતી વિવિધ હિસાબી નીતિઓ અને કાર્યવાહીઓને સંવાદી બનાવવાની જરૂરિયાત ધ્યાનમાં રાખીને ભારતની ધી ઈન્સ્ટીટ્યુટ ઑફ ચાર્ટર્ડ્ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડીયાએ એકાઉન્ટીંગ સ્ટાન્ડ્ઝ બોર્ડ (ASB - હિસાબી ધોરણ પંચ)ની રચના કરી. હિસાબી ધોરણ પંચ (ASB)ની સ્થાપના ક્યારે થઈ ?

21મી એપ્રિલ, 1977
21મી જુલાઈ, 1977
21મી મે, 1977
21મી નવેમ્બર, 1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
"ભારતીય નાણાવ્યવસ્થા મુખ્ય સામાજિક ઉદ્દેશો સંતોષકારક મેળવવામાં નિષ્ફળ રહી છે કારણ સરકારને મોટા પ્રમાણમાં અયોગ્ય રીતે / અનુચિત બેંકીગ ક્રેડિટ છે.’’ નીચેના પૈકી કઈ સમિતિનું આ અવલોકન છે ?

નરસિંહમ સમિતિ
સુખમોય ચક્રવર્તી સમિતિ
રંગરાજન સમિતિ
વિમલ જાલન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP