GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
BIMSTEC બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. બેંગકોક ખાતે પેટા પ્રાદેશિક જૂથની સ્થાપના કરવામાં આવી અને 1997 માં BIMT-EC નામ આપવામાં આવ્યું.
2. પછીથી તેમાં શ્રીલંકા પૂર્ણ સદસ્ય તરીકે જોડાયું અને નામ બદલીને BIMSTEC કરવામાં આવ્યું.
3. 2004માં નેપાળ અને ભૂતાનને પૂર્ણ સદસ્યતા આપવામાં આવી.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત ૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતનો આંખના કેન્સરની સારવાર માટેનો પ્રથમ સ્વદેશી રુથેનિયમ 106 પ્લાક (plaque) ___ દ્વારા વિકસાવવામાં આવ્યો.

ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર
એલ. વી. પ્રસાદ આઈ ઈન્સ્ટિટયૂટ
ડી.આર.ડી.ઓ.
ટાટા મેમોરીયલ હોસ્પિટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
હોદ્દો - યોગ્યતાના માપદંડ
1. મુખ્યમંત્રી - 25 કે તેથી વધુ વર્ષની વય
2. રાજ્યપાલ - 35 વર્ષ પૂરા કરેલ હોવા જોઈએ.
3. સરપંચ - 25 વર્ષથી નીચેની વયના હોવા જોઈએ નહિ.
4. ભારતના ઉપરાષ્ટ્રપતિ - 35 વર્ષની વય પૂરી કરેલી હોવી જોઈએ.

ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 1 અને 3
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
હિંદુસ્તાન એરોનોટીક્સ લિમિટેડે હોક્ વિમાનથી સફળતાપૂર્વક સ્વદેશી સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપનનું પ્રશેપણ કર્યું. તેની અવધિ ___ છે.

250 કિ.મી.
100 કિ.મી.
150 કિ.મી.
300 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી નથી ?
1. કાકાકોરમ પર્વતમાળા - સિંધુ નદી અને તેની ઉપનદી શ્યોક નદી કાકાકોરમ પર્વતમાળાની દક્ષિણમાં આવેલા છે.
2. ઝાન્સ્કાર (zanskar) પર્વતમાળા - ઝોજી લા (zoji La) ઘાટ આવેલો છે.
3. પૂર્વાચલ પર્વતમાળા - મિઝોરમ ટેકરીઓ
4. ગ્રેટર હિમાલય - શિપ્કી લા (Shipki La)

ફક્ત 1, 3 અને 4
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
રોકડ અનામત ગુણોત્તર(Cash Reserve Ratio) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
તે બેંકો પોતાની પાસે અનામત તરીકે રાખવાની થતી થાપણોની ટકાવારી છે.
તમામ વાણિજ્ય બેંકો માટે રોકડ અનામત ગુણોત્તરની જરૂરિયાતો જાળવવી ફરજિયાત છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP