Talati Practice MCQ Part - 9
પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ?

નારદ મુનિ
વસિષ્ઠ
વેદવ્યાસ
બૃહસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

ધનસુખલાલ મહેતા
ક. મા. મુન્શી
જયંતી દલાલ
ચં. ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

ઈકબાલ
ઝવેરચંદ મેઘાણી
રવિન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લાલા લજપતરાય કયા સામાયિકના તંત્રી રહ્યા હતા ?

રાષ્ટ્રદેવ
બંગાળપત્ર
ભારતભક્તિ
પંજાબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP