સામાન્ય વિજ્ઞાન (General Science)
'Black holes' માટેના ગાણિતિક સિદ્ધાંત માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો.

એસ. ચંદ્રશેખર
બિરબલ સાહની
વેંકટરામન રાધાકૃષ્ણન
સી. વી. રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રૂધિરના કયા ઘટકો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું વહન કરે છે ?

શ્વેતકણો
આપેલ પૈકી એક પણ નહીં
ત્રાકકણો
રક્તકણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP