સામાન્ય વિજ્ઞાન (General Science)
'Black holes' માટેના ગાણિતિક સિદ્ધાંત માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો.

એસ. ચંદ્રશેખર
વેંકટરામન રાધાકૃષ્ણન
સી. વી. રામન
બિરબલ સાહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓપ્ટિકલ ફાઈબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન
પ્રકાશનું પૂર્ણ બાહ્ય પરાવર્તન
પ્રકાશનું આંશિક બાહ્ય પરાવર્તન
પ્રકાશનું આશિક આંતરિક પરાવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP