સામાન્ય વિજ્ઞાન (General Science)
'Black holes' માટેના ગાણિતિક સિદ્ધાંત માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો.

બિરબલ સાહની
એસ. ચંદ્રશેખર
વેંકટરામન રાધાકૃષ્ણન
સી. વી. રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વિદ્યુત-ઊર્જાનું યાંત્રિક-ઊર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે ?

ઈલેક્ટ્રિક જનરેટર
સોલેનોઈડ
ઈલેક્ટ્રિક મોટર
ઈલેક્ટ્રિક ઈસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતના મોટાભાગના પ્રખ્યાત અને મધ્યયુગમાં બંધાયેલા મંદિરો પણ પ્રકારની સ્થાપત્ય શૈલી ધરાવે છે. નીચેના પૈકી કયો વિકલ્પ આ ત્રણ સિવાયની શૈલી ધરાવે છે ?

ચૈત્ય
વેસર
નાગર
દ્રવિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP