સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માજી મંદિર જોવા મળે છે ?૧. ખેડબ્રહ્મા ૨. દેલમાલ ૩. મિયાણી ૪. કસરા માત્ર ૧,૨,૩ માત્ર ૧,૩,૪ ૧,૨,૩,૪ માત્ર ૧,૨,૪ માત્ર ૧,૨,૩ માત્ર ૧,૩,૪ ૧,૨,૩,૪ માત્ર ૧,૨,૪ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આધુનિક કવિ કોણ છે? સીતાંશું યશચંદ્ર મનસુખલાલ ઝવેરી બાલમુકુંદ દવે પુજાલાલ સીતાંશું યશચંદ્ર મનસુખલાલ ઝવેરી બાલમુકુંદ દવે પુજાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં 'યવનપ્રિય' શબ્દ કોના માટે પ્રયોજવામાં આવ્યો છે ? તેલ કાળા મરી હાથી દાંત ઉત્તમ ભારતીય મસ્લિન તેલ કાળા મરી હાથી દાંત ઉત્તમ ભારતીય મસ્લિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત-પાકિસ્તાન વચ્ચેનો છેલ્લામાં છેલ્લો સીમા સંઘર્ષ કઈ સરહદે થયો ? પશ્ચિમ બંગાળ કારગિલ કચ્છ રાજસ્થાન પશ્ચિમ બંગાળ કારગિલ કચ્છ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? રંગપુર - દીનાપુર વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ ભીલ વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ ભીલ વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય. ફરજિયાત અનિશ્ચિત અનુકૂળતા અનુસાર મરજિયાત ફરજિયાત અનિશ્ચિત અનુકૂળતા અનુસાર મરજિયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP