ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યુનેસ્કોના વિશ્વવારસાના સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે. તે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. સૂર્યમંદિર - મોઢેરા 2. ચાંપાનેર - પાવાગઢ 3. સીદી સૈયદની જાળી - અમદાવાદ 4. સરખેજનો રોજો - અમદાવાદ 2 1,3,4 1,2,3,4 1,2,3 2 1,3,4 1,2,3,4 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વોકર સેટલમેન્ટ નીચે પૈકી કઈ બાબતથી સંબંધિત છે ? લશ્કરી ખર્ચ ખંડણી ગાયકવાડને ફરજિયાત ભેટ રૂપે આપવાની રકમ મહેસૂલ લશ્કરી ખર્ચ ખંડણી ગાયકવાડને ફરજિયાત ભેટ રૂપે આપવાની રકમ મહેસૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન ક્યાં અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો? વજીરમંડળનો વડો સેનાપતિ કે સૈન્યનો વડો વજીર સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા વજીરમંડળનો વડો સેનાપતિ કે સૈન્યનો વડો વજીર સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણના સિલ્કના પટોળા સાડીના વણાટનો ઉદભવ કયા શાસકોના સમયમાં થયેલ હતો ? ગુર્જર મૈત્રક સોલંકી ચાવડા ગુર્જર મૈત્રક સોલંકી ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેની સંસ્થાઓ અને સંસ્થાપકો પૈકી કઈ જોડી સાચી નથી ? નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર નાટ્ય સંપદા - જસવંત ઠાકર નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર નાટ્ય સંપદા - જસવંત ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં દશપુર (મંદસૌર)ના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટવાયો (પટોળા વણનાર)એ દશપુર સૂર્યમંદિર બંધાવ્યું હતું ? રામગુપ્ત કુમારગુપ્ત પ્રથમ સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત રામગુપ્ત કુમારગુપ્ત પ્રથમ સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP