જાહેર વહીવટ (Public Administration)
નીચેના પૈકી કોના અતિરેક વિરુદ્ધ ફરિયાદ કરવામાં નાગરિકોની અનિચ્છા દર્શાવવા માટેનો શબ્દ પ્રયોગ 'Broken window Syndrome' વપરાય છે ?

ન્યાયિક સત્તા
પ્રસાર માધ્ય (મીડિયા)
કારોબારી સત્તા
પોલીસ સત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
આધુનિક સંચાલનના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

શ્રી જ્યોર્જ આર. ટેરી
શ્રી લ્યુથર ગ્યુલિક
શ્રી એફ. ડબલ્યુ. ટેલર
શ્રી હેનરી ફેયોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં 1954માં સ્થપાયેલા ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ?

એસ. બંગરપ્પા
પં.જવાહરલાલ નેહરુ
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
સર્વપલ્લી રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
વ્યવસ્થાતંત્રીય સિદ્ધાંત કોને લાગુ પડે છે ?

સંસ્થાના માળખાને
ધંધાના પ્રકારોને
મજૂરીની નીતિને
ઔદ્યોગિક સંબંધોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP