GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ?

ડૉ. રાજેન્દ્રપ્રસાદ
સર્વપલ્લી રાધાકૃષ્ણન
પં. જવાહરલાલ નહેરૂ
એસ. બંગરપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાત રાજ્યના ફાયનાન્સ કમિશનના વર્તમાન ચેરમેનનું નામ જણાવો.

ભરતભાઈ ગરીવાલા
ડી. જે. પાન્ડીયન
એસ.આર. ઐયર
નરહરિભાઈ અમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
પ્રસિદ્ધ કાવ્ય “કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે.” ના સર્જકનું નામ જણાવો.

રમણભાઈ નીલકંઠ
મણિલાલ નભુભાઈ
આનંદશંકર ધ્રુવ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP