GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
બી.પી.એલ. લાભાર્થીને આવાસ માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ?

સરદાર આવાસ યોજના
મહાત્મા ગાંધી આવાસ યોજના
રાજીવ ગાંધી આવાસ યોજના
ઈન્દીરા આવાસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ?

કલાપી
ન્હાનાલાલ
કવિ બોટાદકર
ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
કયા શહેરને સાત પેગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે ?

મહાબલીપુરમ
તિરૂવનંતપુરમ
મદુરાઈ
કાંચીપુરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

બાળમજૂરી
સાહિત્ય
વિજ્ઞાન
રાજકારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP