Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે ?

પ્રકરણ - 4
પ્રકરણ - 6
પ્રકરણ - 3
પ્રકરણ - 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
‘ભૂદાન' ચળવળના પ્રણેતા કોણ હતા ?

વિનોબા ભાવે
શ્રી રમણ મહર્ષિ
રામકૃષ્ણ પરમહંસ
વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
Cr.P.C. 107 શેના વિશે છે ?

સુલેહ જાળવવા બાબત
વોરંટની બજવણી બાબત
APP ની નિમણુંક બાબત
સેશન્સ કોર્ટના કાર્યક્ષેત્ર બાબત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP