ભારતનું બંધારણ (Constitution Of India) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (C.B.I.) નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ? પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ પી.એમ.ઓ. ગૃહમંત્રી કેબિનેટ મંત્રાલય પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ પી.એમ.ઓ. ગૃહમંત્રી કેબિનેટ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? નાણામંત્રી સંસદ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નાણામંત્રી સંસદ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયત પોતાની હકૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે કયા કાર્યો કરી શકશે ? સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ આપેલ તમામ કાર્યો કરશે સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ આપેલ તમામ કાર્યો કરશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે ? સંસદ કેબિનેટ સચિવ માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી વડાપ્રધાન સંસદ કેબિનેટ સચિવ માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સંદેશા વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ? મુખ્ય સચિવ પ્રભારી મંત્રી રાજ્યપાલ મુખ્ય પ્રધાન મુખ્ય સચિવ પ્રભારી મંત્રી રાજ્યપાલ મુખ્ય પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? માનસિંહજી રાણા બળવંતરાય ઠાકોર કલ્યાણજી મહેતા કુંદનલાલ ધોળકીયા માનસિંહજી રાણા બળવંતરાય ઠાકોર કલ્યાણજી મહેતા કુંદનલાલ ધોળકીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP