GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
નરસિંહ મહેતા
નંદશંકર મહેતા
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

બાળમજૂરી
રાજકારણ
સાહિત્ય
વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સમકારી ફંડમાંથી અનુદાન મંજુર કરવાની સત્તા કોની છે ?

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
જિલ્લા વિકાસ અધિકારી
જિલ્લા પંચાયત પ્રમુખ
વિકાસ કમિશ્નર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP