GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર’ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ?

વ્યતિરેક
વર્ણાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘નિશાન ચુક માફ નહી માફ નીચું નિશાન' આ પંક્તિ કયા કવિની છે ?

બ.ક. ઠાકોર
નરસિંહરાવ દિવેટિયા
કલાપી
સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP