જાહેર વહીવટ (Public Administration)
રાજ્ય વહીવટના પાયાના સાધન : સંદેશાવ્યવહાર કે સંચાર (Communication) સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સંકુચિત/અયોગ્ય છે ?

તે વહીવટી સંગઠનની રક્તવાહિની છે.
તે સંચાલનનું હૃદય છે
સંદેશાવ્યવહારમાં ઈચ્છાનો અભાવ જોવા મળે છે
તે માહિતી કે સંદેશાની આપ-લે કરતા વ્યાપક છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
"ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ"- આ વિધાન કોનું છે ?

સરદાર પટેલ
મહાત્મા ગાંધી
જયપ્રકાશ નારાયણ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' - આ વિધાન કોણે કહ્યું હતું ?

પીટર ડકરે
આર્ગરિશે
પ્રો.ઉર્વીકે
ફેડરિક ટેલરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
વહીવટમાં નીચે પૈકી કયો અંકુશ આંતરિક અંકુશ નથી ?

શિસ્તવિષયક કામગીરી
વિધાનસભા પ્રશ્નોત્તરી
અંદાજપત્રીય અંકુશ
હિસાબી અન્વેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP