વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દિવ્યચક્ષુ(Divine Eye) શું છે ? DRDO દ્વારા વિકસાવવામાં આવેલું રડાર AIIMSના તજજ્ઞો દ્વારા વિકસાવેલ કૃત્રિમ આંખ બંગાળની ખાડીમાં તાજેતરમાં ઉઠેલા તોફાનને આ નામ આપવામાં આવ્યું હતું. એન્ટાર્કટિકામાં 6 માસની રાત દરમિયાન કાર્યરત ભારતીય પ્રયોગશાળા DRDO દ્વારા વિકસાવવામાં આવેલું રડાર AIIMSના તજજ્ઞો દ્વારા વિકસાવેલ કૃત્રિમ આંખ બંગાળની ખાડીમાં તાજેતરમાં ઉઠેલા તોફાનને આ નામ આપવામાં આવ્યું હતું. એન્ટાર્કટિકામાં 6 માસની રાત દરમિયાન કાર્યરત ભારતીય પ્રયોગશાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “ઈનસેટ - 3DR" વિશે ખરાં વિધાનોની ઓળખ કરો. તેનું પ્રક્ષેપણ સપ્ટેમ્બર, 2016 માં GSLV - F05 દ્ધારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. આપેલ બંને ઈનસેટ – 3DR 2211 કિગ્રા વજનનો અતિ આધુનિક મૌસમ ઉપગ્રહ છે. આપેલ પૈકી કોઈ નહીં તેનું પ્રક્ષેપણ સપ્ટેમ્બર, 2016 માં GSLV - F05 દ્ધારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. આપેલ બંને ઈનસેટ – 3DR 2211 કિગ્રા વજનનો અતિ આધુનિક મૌસમ ઉપગ્રહ છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રે "અપ્સરા" નો સંબંધ કોની સાથે છે ? રોકેટ અણુ રિએક્ટર કુત્રિમ ઉપગ્રહ મિસાઈલ રોકેટ અણુ રિએક્ટર કુત્રિમ ઉપગ્રહ મિસાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ત્રીસ અંતર્ગોળ (Parabolic) ડીશ સાથેનું ધ જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ (The Giant Metrewave Radio Telescope) ભારતના કયા સ્થળે મૂકવામાં આવ્યું છે ? મૈસુર બેંગલોર નારાયણગાંવ પુના કોડાઇકેનાલ, તમિલનાડુ મૈસુર બેંગલોર નારાયણગાંવ પુના કોડાઇકેનાલ, તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ASTROSAT વિશે નીચેનામાંથી સાચા વિધાન / વિધાનો પસંદ કરો. તે એક જિઓ સિન્ક્રોનંસ ઓર્બિટમાં પરિભ્રમણ કરતો ઉપયોગ છે. અવકાશી ઘટનાઓ, પીંડોના અભ્યાસ માટે વિવિધ તરંગ લંબાઈઓ પર કાર્યરત. આપેલ તમામ PSLV C 31 દ્વારા પ્રક્ષેપિત કરાયો હતો. તે એક જિઓ સિન્ક્રોનંસ ઓર્બિટમાં પરિભ્રમણ કરતો ઉપયોગ છે. અવકાશી ઘટનાઓ, પીંડોના અભ્યાસ માટે વિવિધ તરંગ લંબાઈઓ પર કાર્યરત. આપેલ તમામ PSLV C 31 દ્વારા પ્રક્ષેપિત કરાયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NEERI) વિશે ખરા વિધાનો ચકાસો. તેનું મુખ્યાલય પુના ખાતે આવેલું છે. NEERI પર્યાવરણ, વન તથા આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ કાર્યરત છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તેનું મુખ્યાલય પુના ખાતે આવેલું છે. NEERI પર્યાવરણ, વન તથા આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ કાર્યરત છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP