GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણે લેવાની છે ?

જિલ્લા વિકાસ અધિકારી
સરપંચ
તલાટી કમ મંત્રી
તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ?

કલાપી
સુંદરમ્
ઉમાશંકર જોશી
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે ?

મતદારો સીધા મત આપી ચૂંટે છે
જિલ્લા વિકાસ અધિકારી
તાલુકા વિકાસ અધિકારી
ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ કયારથી અમલમાં મુકેલ છે ?

26 જાન્યુઆરી, 2001
24 જાન્યુઆરી, 1999
1 મે, 1998
15 ઓગસ્ટ, 1998

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'માનવ અર્થશાસ્ત્ર'ના લેખક કોણ છે ?

નરહરિ પરિખ
એમ.એન.રાય
કીશોરલાલ મશરુવાળા
કાર્લ માર્ક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP