ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'બંધ અર્થવ્યવસ્થા' તે અર્થવ્યવસ્થા છે જેમાં :

નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે.
નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે.
માત્ર આયાત થાય છે.
ન તો નિકાસ કે ન તો આયાત થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ?

એ.સી. પીગુ
જગદીશ ભગવતી
અમર્ત્ય સેન
જોન મીરાન્ડ કેઈન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP